________________
૪
નવકાર મંત્ર (પંચ પરમેષ્ઠીમત્ર) અને તેનું માહાત્મ્ય બતાવનાર છેલ્લાં ચાર યદ એ ભિન્ન છે. આ પાંચ પદ અનાદિ છે અને તે પછીનાં ચાર પદ છે તે કોઇ આચાય ની કૃતિ છે.
પ્રશ્ન ૫ મુ’—તા પછી નવકારમંત્ર કહેવાનું શું કારણ ?
ઉત્તર~~એ તે લેાક ભાષાની લાવણી છે. મૂળ શબ્દ તા નમુક્કાર છે, પણ લેાક રૂઢીએ નવકાર શબ્દ વપરાય છે અને તે શબ્દને લઈને નવપદ કહેવામાં આવે છે. કેટલાક નવપદ ઉપર કહ્યા પ્રમાણે કહે છે અને કેટલાક મૂળ પાંચ પદની સાથે નમા નાણસ્સ, તમે ઈ ંસગુસ્સે, નમે ચરિત્તસ, નમે તવસ આ ચાર પદને મેળવી નવપદ પણ ગણે છે અને દિગંબર જૈન ગ્રંથ રત્નાકરમાં કારમાં પાંચ પદને સમાવેશ કર્યાં છે તે વિષેની એક ગાથા નિચે પ્રમાણે કહી છે :
अरहंता असरी आइरिया, तहउवज्झया मुणिणो । પમવર બિલ્પળો, મારો પંચ પરમેટ્ટી ॥ ॥
એક કાર શબ્દમાં પણ પંચ પરમેષ્ટીના પાંચ પદના સમાવેશ થવાનુ કહે છે. એમ સૈા સૌની માન્યતા મુજબ ગણના કરે, પણ મૂળ પદ તે પાંચજ કહ્યાં છે.
પ્રશ્ન ૬ હું નમસ્કારનાં પાંચ પદ કહ્યાં તેમાં પહેલા પદમાં, નમે અરિહંતાણું નમસ્કાર હે અરિહંતને. આનો અર્થ તે એમ સૂચવે છે કે વેરી, દુશ્મન, શત્રુના હણનારને નમસ્કાર હે। તે દરેક જીવ પાત પેાતાના શત્રુને હણે છે તે તેને નમસ્કાર કરવા કેમ ઘટે ?
ઉત્તર-શત્રુ એ પ્રકારના હેાય છે, એક દ્રશ્ય શત્રુ મો ભાવ શત્રુ. દ્રવ્ય શત્રુ તે પેાતાના જાનમાલની નુકશાની કરે તે અને ભાવ શત્રુ તે આત્મગુણની હાની કરે તે, હવે દ્રવ્ય શત્રુના સમાવેશ ભાવ શત્રુમાં પણ થાય છે. ભાવ શત્રુ તે ક છે અને કમે` કરી દ્રવ્ય શત્રુ ની ઉત્પત્તિ છે. પૂર્વે જ્યારે કોઈ જીવ સાથે કૌર બાંધેલુ' હાય, કેઇની હાની કરેલી હાય તેજ આ ભવમાં આપણા દુશ્મનો પેદા થાય છે. શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રના ૨૦ માં અધ્યયનમાં કહ્યા પ્રમાણે અવ્વા સિમિત્તત્ર આત્મા એજ મિત્ર અને શત્રુ છે. એટલે આત્મા એજ કર્મના કર્તા છે, અલ્પા સા વિદત્તા ય શુભાશુભ કર્મનો કર્તા પણ આત્માજ છે; માટે કમ એજ ભાવ વેરી છે અને હું ભાવ શત્રુને હણે એજ હિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org