________________
શ્રી પ્રશ્નોત્તર માહનમાળા
ભભય ઉત્તરાદ્ધ ભાગ ૧ લા જ
પ્રશ્ન ૧ લું—નવકારમંત્રનાં કેટલાક પાંચ પદ કહે છે ને કેટલાક નવ પદ્મ કહે છે તેનુ* કેમ ?
ઉત્તર--- ભગવતીજી વગેરે સૂત્રમાં પ્રથમજ શરૂઆતમાં પાંચ પદ કહ્યાં છે અને કઇ આચાર્ય એ પાંચ પદની સાથે એક ગાથા ઉમૈરી નવ પદ્મ કર્યાં છે એમ પણ કેટલાક કહે છે.
પ્રશ્ન ૨ જી —એ ગાથા કોઈ સૂત્રની તે નથી કે ? ઉત્તર કોઇ સૂત્રમાં જોવામાં આવતી નથી. પ્રશ્ન ૩ જું—એ ગાથા કહેવાના હેતુ શે! છે ?
ઉત્તર—હેતુ તા માત્ર એજ છે કે-મૂળનાં પાંચ પદ છે તેનુ માહાત્મ્ય જણાવ્યું છે.
પ્રશ્ન ૪ થું-પાંચ પદનું માહાત્મ્ય કેવી રીતે જણાવ્યુ છે તે ગાથા સહિત જણાવશે.
ઉત્તર—તે માથા આ પ્રમાણે છે. સાંભળે-એસ પ ંચ નમુક્કારા, સવ્વ પાવ પણાસણા; મંગલાણં ચ સબ્વેસિં, પઢમ હવઈ મંગલ. ૧ આમાં એમ જણાવે છે કે-નમા અરિહુ તાણ, જાવ સવ્વ સાહૂ, એસો પંચ એ પાંચ તમુક્કારો નમાકાર, નમસ્કાર કરવાની એ પાંચ પદ, સવ્વપાવપણાસણા સ પાપનો નાશ કરનારાં છે અને મગલાણુ ચ સન્વેસિં, સર્વ મ`ગલમાં પઢમ હવઇ મંગલં, આ પ્રથમ મંગળ છે એટલે દુનિયામાં વતા સ લૌકિક મગલામાં આ લોકોત્તર મંગળરૂપ પાંચ પદનું સ્મરણ તેજ પહેલુ અને મહા
મગળ છે.
આના પરમાર્થ એ છે કે—લૌકિક મંગલના અનેક ભેદ છે, પણ તે મંગલનું અમ’ગલ કોઇ વખત થાય, પર`તુ લોકોત્તર મોંગલ આ ભવ અને પરભવ સદાય મ ગલકારીજ ડ્રાય છે માટે ગણધર દેવ જેવા મહાજ્ઞાનીએએ પણ મગલાચરણમાં નમે અરિહંતાણું વગેરે પાચ પદનુંજ ૨ારણ કરેલ છે. જેવી રીતે ગીતા અને ગીતા માહાત્મ્ય ભિન્ન છે તેવીજ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org