SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨૪ બના વિસ્તૃત વિવેચનવાળા ગ્રંથમાં અને પ્રો. જેકેબીના નિબંધમાં જે એક વિધાન જોવામાં આવે છે તેના ઉપરથી પ્રસ્તુત વિષયના શેધની એગ્ય દિશા સમજી શકાય તેમ છે. આ નિબન્ધમાં “જૈનધર્મે પિતાના કાંઈક મતે પ્રાચીન છવદેવના સ્વરુપવાળા ધર્મમાંથી લીધેલા હોવા જોઈએ.” એવું કહેલું હોવાથી પ્રત્યેક પ્રાણું તે શું પણ વનસ્પતિ અને ખનિજ પદાર્થો પણ જીવ સ્વરુપજ છે. એ જે જૈન ધર્મને વત્વ છે તેની સાથે તે મળતું હોવાના કારણથી તે ઘણું મહત્વને છે. આ કારણથી જૈન ધર્મએ અત્યત પ્રાચીન છે (કઈ પણ ધર્મ અનાદિને છે એમ કેઇ પણ વિચારી પંડિત કહેતા નથી) એમ મને ભાસમાન થવાથી તેજ વાતને હું શીધ્રપણે શાસ્ત્રીય દષ્ટિથી સિદ્ધ કરવાને છું. આ ધર્મનું મૂળ હિંદુસ્થાનમાં આર્ય પૂર્વ કાલના પ્રાચીન લેકે સુધી પહોંચીને આગળ જતાં તે ધ આર્ય ધર્મમાંથી જેટલું જેટલું અત્યુત્તમ અથવા છેવટે જે આપણુથી સારું દેખાયું તે બધુએ ગ્રહણ કર્યું અને આર્યધર્મના બ્રાહ્મણીય પંથની બરાબર તેમણે પિતાની વૃદ્ધિ કરી લીધી. જેના નિને ઉલ્લેખ વેદમાં પણ છે તે ઉપરથી આ મારા કથનની પ્રતીતિ થશે, પરંતુ જૈન ધર્મની ઉત્પત્તિના સંબધે પહેલાં કહે તે મત ગ્રહણ કરીએ કિંવા અત્યારે કહેલે આ મારે નવીન મત ગ્રહણ કરીએ તે પણ તેના ઉપરથી તે ધર્મ વિષે આગળ હું જે અનુમાને બતાવવાને છું તેમાં કઈ પણ પ્રકારથી ફરક પડવાને નથી. ઈત્યાદિ– - અહિં સુધીમાં જૈન ધર્મના ચલાવનાર ગૌતમ નથી તેમ જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મને ફોટો પણ નથી એમ નિશ્ચય કરી બતાવ્યું. જૈન ધર્મ અનાદિ છે એમ પણ ઉપરના લેખે શાક્ષી આપે છે. એટલું નહિ પણ વેદ અને પુરાણમાં સ્પષ્ટ જણાવે છે કે જૈન ધર્મ ગ્રાષભદેવ ભગવાનથી ચાલ્યો આવે છે. તેની વિશેષ શાક્ષીને માટે અત્યારના હિંદુસ્થાનના તથા યુરોપીયનના મહાન વિદ્વાને ઘણુ પ્રયાસે શાસ્ત્રોની શેધ ખેળ કહી જૈન ધર્મ અસલને જુને–પ્રાચીન-અનાદિ છે, એમ જણાવી આ ચાલતી વીશીને માટે રાષભદેવ ભગવાન જૈન ધર્મના પિલા તીર્થકર થયા એવી પણ સાબીતી કરી આપે છે. પ્રશ્ન ૫૦ મું–જૈનધર્મ, 2ષભદેવ ભગવાનથી ચાલ્યા આવે છે એવા દાખલા કેઈ પ્રામાણિક વિદ્વાના હોય તે તે જણાવશે ? ક ડે ઓ પટોલ્ડ સાહેબ-જૈન દષ્ટિએ જનના બીજા ભાગમાં-પૃષ્ટ ૯૫ મું-જીવદેવ અને દેવનું સ્વરુપ જણાવ્યું છે. તે લક્ષમાં લેવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy