________________
.
૩૯૮
પ્રશ્ન ૪૩ મું–પૃથવ્યાદિકને વિષે એક શરીરે કેટલા જીવ ઉપજે ને એકી સાથે કેટલા આહાર લીએ ?
ઉત્તર–ભગવતીજી સ. ૧૯ભે–ઉ. ૩જે-પૃથવ્યાદિક ચાર બેલને વિષે એકેક શરીરે એકેક જીવ ઉપજે ને એકેક જીવ આહાર કરે, અને વનસ્પતિને વિષે અનંતાં વનસ્પતિ કાઈયા એકઠા મળીને સાધારણ શરીર બાંધે એકઠા મળી સાધારણ શરીર બાંધીને ત્યાર પછી આહાર કરે.
પ્રશ્ન ૪૪ મું–પૃથ્વીકાય જીવનું શરીર કેવડું?
ઉત્તર–ભગવતીજી સ. ૧૯મે-ઉ. ૩જે–પૃથ્વીકાયના જીવના શરીર માટે કહ્યું છે કે–ચકવતિ રાજાની ચંદનની વાટનાર દાસી, તરૂણી બલવંત તે તિક્ષણ વજય સિલાપ્રતે માટેને પિંડ મૂકી તિક્ષ્ણ વાય ગેલવટ ઉપરવટ લઈ પશી પીશી એકઠે કરે. ઈમ એકવીશ વાર લગી પીશે. તથણે ગોયમાં ? કઈ એક પૃથ્વી કાયિક સિલા પ્રતે તથા ઉપરવટણા પ્રતે લાગ્યા, કેટલાએક નથી લાગ્યા. કેટલાએક સંઘટયા, કેટલાએક નથી સંઘવ્યા. કેટલાએક પરિતાપ પામ્યા, કેટલાએક પરિતાપ નથી પામ્યા, કેટલાએક ઉપદ્રવ્ય, કેટલાએક ઉપદ્રવ્યા નથી. અને કેટલાએક પીણ્યા (વટાણ), કેટલાએક નથી પડ્યા. એહવી પૃથ્વીકાયના જીવનાં શરીરની અવયાહણ સૂમ (ઝીણી) જાણવી. એમ ભગવતીજીમાં કહ્યું છે અને તેને દુઃખને માટે પણ એજ અધિકારે તથા આચારાંગજીમાં ત્રાસદાયક ન્યાય આપે છે
પ્રશ્ન પ મું–પૃથ્વીકાયને સ્પર્શ કરવાથી તે કાયને કોઈ દુઃખ થાય ખરૂં ?
ઉત્તર–ભગવતીજી સ ૧૯ મે ઉ૦ ૩જે કહ્યું છે કે પૃથ્વીકાય આક-સંઘટ થકે કેટલી વેદના ભગવે ? તેના ઉત્તરમાં ભગવંતે જણાવ્યું છે કે-જેમ કોઈએક પુરૂષ તરૂણ, બલવંતે જરા જીણું બલહીણ પુરૂષને બેહ હાથની મુઠી ભીડીને ઉપાડીને જેથી મસ્તકને વિષે આહણે મારે તે જરા જીર્ણ પુરૂષને જેવી વેદના હોવે તેથી અધિક અનિષ્ટ જાવત મહા વેદના ભગવે. તેમ અપાય, તેઉકાય, વાઉકાય, ને વનસ્પતિકાયને સંધયા થકા પણ એવી જ વેદના હુવે એમ કહ્યું છે.
પ્રશ્ન કદ મું–મનુષ્ય કે કેદાળી પાવડાદિક શસ્ત્ર વડે પૃથ્વીને પણે ત્યારે પૃથ્વીકાયના જીવને કેટલી વેદના થાતી હશે ?
ઉત્તર–શ્રી આચારાંગજીના પહેલા જ અધ્યયના શરૂઆતમાં કહ્યું છે કે-જેમ કઈ પુરૂષ આંખે આંધળે, કાને બહેરે, મેઢે મુંગે, જેના હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org