________________
૪૪૧
(૪) પછે તે સાધુ ભટકીને પાછા ફરી આવ્યા પછી તે માયાવી માયા કરી-કપટ કરી–પિતાની માયા ઢાંકવા માટે ગામ મધ્યે તેડી જાય.
એ ચાર મોટા અવગુણ માટે હણાચારીના કર્તવ્ય સર્વ સાધુને માટે ન ઘટે, નવનીત, મધું, મદિરા, માંસ, એ ચારે એણે લેવા ચિતવ્યા તે રસલેલુપીપણે, તેમ સુસાધુને એ સર્વ નિષેધ ૨. માયાવી-માયા કેળવી સાધુ સંઘાતે વિપ્રસારણ કરી સાધુને વંચ્યા ૩ ઈત્યાદિક કર્તવ્ય વીતરાગના સાધુને ન હેય એ તે હણાચારીનું કર્તવ્ય.
માંસાહાને માટે જે (૫૫) મી કલમ જૈનના સાધૂને માટે લાગુ કરવામાં આવી છે તે કઈ વાતે ઘટીત નથી. કોઈ હણાચારીનું અયોગ્ય કર્તવ્ય હોય તે આખી સમાજને લાગુ કરવા ધારે તે કેમ કબુલ થાય ? માટે એ કલમની શંકા તદ્દન ખોટી છે.
પ્રશ્ન ૩૮ મું–શિષ્ય–આચારાંગજીના ભાષાન્તરમાં શંકાવાળી કલમમાં (૬૦૭) મી કલમ દાખલ કરી છે તે તેમાં શું કહ્યું છે?
ઉત્તર–તે કલમમાં છ બોલમાં સદાય જીવની ઉત્પત્તિ સંબંધી અધિકાર છે. તેને ખુલાસો-આઠમા ભાગના ૨૨ મા પ્રશ્નમાં આવી ગયું છે અને મધ ને મદિર વિષે વધારે સમજુતી આગળ પર કહેવામાં આવશે ત્યાંથી સમજી લેવું.
પ્રશ્ન ૩ મું-શિષ્ય-આચારાંગના ભાષાન્તરમા-પરિહાર્ય મીમાંસા શકિત સૂત્રની વિચારણા માં-કલમ (૬૧૯) મીમાં શું કહ્યું છે કે જેને શંકિત (તકરારી) કલમમાં ટાંકવી પડી છે?
ઉત્તર–અહિંયા એ સૂત્રાને એ કલમના અધિકારે કેટલાક એવી શંક ધરાવે છે કે માંસ મત્સ્ય ગિલાણના અર્થે સાધુએ માગ્યા છે, માટે તે વસ્તુ ખપતી હોવી જોઈએ એમ કેટલાક શંકા કરે છે.
પ્રશ્ન : મું–આ શંકા ખરી છે કે ખોટી? સૂત્ર પાઠ શું જણાવે છે? અને જે શંકિત પાઠ હોય તે તેને ખુલા સૂત્રના આધારથી થે જોઈએ.
ઉત્તર–સાંભળ-સૂત્ર પાઠ-અને ભાષાન્તર-નીચે પ્રમાણે છે.
से भिकखू वा (२) जाब समाणे सेज्जंपुण जाणेज्जा मंसं वा मच्छं वा भज्जिज्जमाणं पेहाए तेल्लपूययं वा आएसाए उवक्खडिज्जमाणं पेहाए णोखद्धं खद्धं उवसं कमित्तुं ओभासेज्जा । गन्नत्य गिलाणणीसाए ।(६१९)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org