________________
૩૧૨
કેઈ કાળે આવેલું હતું નહિ તેથી અનાદિ મિથ્યાત્વને ભાગે લાગુ થતું પણ જ્યારે સાતે મેહનીય કર્મની પ્રકૃતિનું આવરણ બન્યું એટલે જેમાં અશ્વપટલ દૂર થયે સૂર્ય પ્રકાશમાં આવે તેમ સમકિત પ્રગટ થાય. આ સમકિત પૂર્વે કેઈ કાળે પ્રગટ થયું ન હતું તે પ્રગટ થવાથી જે કઈ નવું ઉત્પન્ન થયું માનતું હોય તે ભલે પણ સત્તામાં નથી એમ કહી શકાય નહિ.
સર્વ જીવને સત્તાને સમકિત નથી તે ભવી જીવને સમતિ કયાંથી પ્રગટ થયું ? સમવાયાંગજીનું ૨૮ મું સમવાયંગ કખું જણાવે છે કેકેટલાક ભવ્ય જીવને મેહનીય કર્મની અઠ્ઠાવીશે પ્રકૃતિ સત્તામાં છે. તે આ ઉપરથી કેટલાક ભવ્ય જીવને અઠ્ઠાવીશ પ્રકૃતિ સત્તામાં નથી એમ પણ કરે. અને ર૭ સત્તાવીશમાં સમવાયંગે સમક્તિ વેદનીયથી એટલે સમક્તિ મેહનીયથી ઉપરાંઠાને એક સમક્તિ મેહનીયવરજીને સત્તાવીશ પ્રકૃતિ સત્તામાં કહી છે. અને ૨૬ મા સમવાયગે ખુલ્લું નામ પાડી કહ્યું છે કે–અભવ્ય સિદ્ધિ યા જીવને સમકિત મેહનીય ૧ અને મિશ્ર મેહનીય ૨ એ બે પ્રકૃતિ વરજીને છવ્વીશ પ્રકૃતિ સત્તામાં છે.
તે વિચાર કરે કે-અભવીને અનાદિ અનંત મિથ્યાત્વ કેમ રહ્યું કે જેને સમક્તિ, કેવળ ને મોક્ષ પ્રાપ્ત થાય જ નહિ ? અને ભવી જીવને અને કાળે પણ મિથ્યાત્વ ખસે અને સમકિત પામી કેવળી થઈમેક્ષ જાય. તેનું મૂળ કારણનું શોધન કરશે તે ભવ્ય જીવની પાસે મેહનીય આવરેલું પણ સમકિત સત્તામાં છે, અને અભવીને સત્તામાં નથી. એમ જ્યારે સૂત્રમાં મૂળ પાઠે જણાવે છે છતાં સર્વ જીવને સત્તામાં સમક્તિ નથી એમ માનવું તે સૂત્ર વચનને ઉત્થાપવા જેવું છે.
વળી ત્રીજો પક્ષ જ્યારે કહે કે–ચારિત્ર સર્વ જીવ પાસે સત્તાએ નથી. તે પછી જીવને ચારિત્રાવરણીય કર્મની પચીશ પ્રકૃતિ સત્તામાં કહેવાનું શું કારણ? ભવી અભવી સર્વ જીવને ચારિત્રને આવરણ કરનારી પચીશ પ્રકૃતિ સત્તામાં છે એમ સમવાયંગ સૂત્ર બેલે છે. તે સત્તામાં ચારિત્રના પર્યવ હોય તે જ તેને આવરણ કરનાર મેહનીય કર્મની પચીશ પ્રકૃતિ ભગવંતે કહી બતાવી. તે આવરણ ખસે તે ચારિત્ર પ્રગટ થાય, માટે ચારિત્ર પણ સત્તામાં છે. .
જીવ પાસે જ્ઞાન સમકિત ચારિત્ર એ ૩ ત્રણે નવાં છે. એમ જે કઈ માને છે તે માન્યતા પાયા વિનાની છે, કારણકે–ભગવતીજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org