SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૨૧ | પ્રશ્ન ૨૨ મું–ઉપર કહેલા તમામ પ્રશ્નોના ઉત્તરથી એમ તે નિર્ણય થાય છે કે-જેન સાધુઓને મદિર માંસ ખાવાને નિષદ્ધ છે એ વાત તે ચેકસ છે. પણ આચારાંગ સૂત્રના બીજા ગ્રુતસ્કંધના પહેલા પિંડષણું અધ્યયનમાં કેટલાંક સૂત્રો સાધુને “માંસ અને મચ્છ ખાવાનાં શંકાળા શબ્દો હોવાથી હરમન જેકેબી જેવા વિદ્વાને પણ પિતાના કરેલા આચારાંગ સૂત્રના અંગ્રેજી તમામ એજ વાત દાખલ કરી છે કે આગળપર જૈનના સાધુ માસાહારી હતા. એમ ઘણું લેકેને આવા શંકાળા પાઠ ઉપરથી શંકાઓ ઉદ્દભવે છે. તેના નિર્ણયને માટે “પરિહાર્ય મિમાંસા ” માં કેટલુંક તે લખાણ થઈ ગયું છે તે પણ હજી વિશેષ ખુલાસા માટે અને સુત્રોનાજ આધારથી જે ખુલાસો કરવામાં આવે તે મેટો ઉપકાર થાય, માટે આવા શંકાળા પાઠ માટે વિશેષ જાણવા ગ્ય અને થતી શંકાઓનું સમાધાન થાય તેવું પ્રગટમાં લાવશે? ઉત્તર–જૈનના સાધુ માંસાહારી નથી એમ ઉપરના લખાણ સૂત્રોના મૂળપાઠથી બેધડક કહી બતાવેલ છે. મહાવીર પરમાત્માએ માંસાહારીને માટે-અનાર્ય, બાળ, અજ્ઞાની, વૃદ્ધ, અનાચારી વગેરે શબ્દથી જ્યારે બોલાવ્યા ત્યારે તેમના સાધુને માંસાદિક ખાવાની આજ્ઞા ફરમાવેજ કયાંથી? અટલે પણ વિચાર કર્યા વિના છે. હર્મન જેકેબીએ પિતાના કરેલા સૂયગડાંગ સૂત્રના અંગ્રેજી ભાષાંતરના ૩૭૯ મા “પેજમાં ન માસિ'' આ પાઠથી સર્વથા ખુલ્લી રીતે મધમાંસ ભક્ષણને નિષેધ પાડવામાં આવેલ છે. છતાં પણ કેવી ભૂલ થઈ જાય છે કે-“પ્રાચીન મુનિઓ માંસાહારી હતા.” શ્રી નંદીજી સૂત્રમાં ભગવંત મહાવીરે ચેકનું કહ્યું છે કે સમસ્કૃત મિથ્યાદષ્ટિના હાથમાં આવે-મિથ્યાદ્રષ્ટિ વાંચે તેને મિથ્યાશ્રુત થઈ પ્રગમે; એમ ઉપર દાખલે સાબીતી કરી આપે છે. તેમજ–ડેકટર હર્નલે પણ ઉપાશક દશાંગના અંગ્રેજી તમામ–ભગવતીજી સૂત્રના પંદરમાં શતકમાં ભગવંત મહાવીરને રેવતી ગાથ, પનીએ વેરાવેલા પાકના અર્થમાં પણ મેટી ભૂલ ખાધી છે. તે આગળના લખાણ ઉપરથી જણાઈ આવશે. પ્રશ્ન ર૩ મું–કઈ એમ કહે કે-પિંડેષણ અધ્યયનમાં એથે ઉદેશે કહ્યું છે કે જ્યાં માંસ મૂછાદિકના જમણવાર હોય ત્યાં સાધુ વારવાને માટે જાય તેનું કેમ? ઉત્તર–આચારાંગ સૂરના પિંડષણા અધ્યયનના ચોથા ઉદ્દેશાને મૂળ પાઠ આ પ્રમાણે છે-- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy