________________
૧૫૮
સહિત એવી અદ્ધ માગધી ભાષાએ અધિકતર પ્રકાશ કરતા થકા આર્ય, અના, મ્લેચ્છ આદિ એ પગવાળા વર્ગને પ્રકાશ કરે છે, અર્થાત્ મનુષ્ય વ તમામ ખેતપેાતાની ભાષામાં સમજી શકે છે. તેમજ મૃગ વગેરે અટવીમાં રહેનારા ચાર પગવાળા સિંહ, વ્યાઘ્ર, ગૌશંગાળાદિ, તથા પક્ષી વ, તથા ઉરપર સર્પ, ભુજપર અર્થાત્ નકુલ આદિ વર્ગો: સવ સમજી શકે છે. આપ આપણી વાણીમાં સૂક્ષ્મ બુદ્ધિએ કરી સમજણુ શક્તિમાં પ્રકાશ કરે છે. એવી અદ્ધ માગધી ભાષાએ ભગવ'તની વાણી આરાધક પદને દેનારી, મેક્ષ ફળને શીઘ્ર આપનારી થાય છે—અર્થાત્ આત્માને પરમ હિત ભણી કલ્યાણકારી થાય છે. ૨૨-૨૩-ઇતિ સમવાયાંગ સૂત્ર
માટે ભગવંતે પ્રરૂપેલાં જે દ્વાદશાંગી સૂત્ર તેજ ગણધર મહારાજે ગુથ્યાં છે. તેજ સૂત્રને “ સમવ્રુત ’ નદીજીમાં કહેલ છે.-
rasi दुवासंगं मणिपिंडगं चउदस्स पुव्विस्स समसुर्य. એ ઉપરથી જણાય છે કે ગણધર મહારાજના રચેલાં સૂત્ર અદ્ભુ માગધી ભાષામાં છે. નિઃસ દેદુઃ
પ્રશ્ન ૪૪ મું—શિષ્ય-અહે। મહારાજ ! ભાષાના સંબંધમાં અનેક મતભેદ જોવામાં આવે છે, પરંતુ આપ કૃપા કરી પ્રથમ તો ભાષા કેટલા પ્રકારની અને કેવા સ્વરૂપની ને કેટલી અને કેવા પ્રકારે માનવી વગેરેનું સ્વરૂપ કહી બતાવશે ?
ઉત્તર——ગુરૂ-હે ભાઇ ! ભાષા સંબંધીની વ્યાખ્યા ઘણીજ કઠીન છે, અને તેનું સ્વરૂપ સમજવું આકરૂ છે, તેપણ તે સંબધે કેટલીક વાત પૂર્વે કહેવામાં આવી ગઇ છે. અને કેટલીક વાત વિશેષ જાણવા જેવી હાય તે પણ જણાવવી જોઇ એ, માટે તે વાત કહેવાની જરૂર જણાવાથી મારા જાણુવામાં જેટલી વાત આવી છે તેટલી તને કહી બતાવું તે સાંભળ—
ઃઃ
“ જન હિતેચ્છુ ” પુસ્તક ૬ ઠ્ઠુ-અંક ૪ થામાં-આ પ્રકારની ભાષા મૂકી છે, તેમાં છ પ્રકારની ભાષા સૂત્રમાં કહી તે કહી છે અને તે ઉપરાંત સમ સસ્કૃત, અને અ માગધી એ બે ભાષા ભેળવી ૮ પ્રકાર ભાષાના
કહ્યા છે.
તથા ગુજરાત શાળા પત્ર ફેબ્રુમારી ૧૯૦૬માં-વાગ્યાપાર–(પૃષ્ઠ ૪૨માં)-મહાસંસ્કૃત, ને અતિ પ્રાકૃત, એ એ ભાષા પણ કહી છે. તે જોતાં ૧૦ ભાષા થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org