SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૭ પૃષ્ટ ૨૫ મેથી-વાસુદેવ નરહર ઉપાધ્યાયના બીજા લેખમાં જેન અને બૌદ્ધ સંબંધી કેટલીક હકીકત લખેલી છે ને તેમાં બંને ધર્મની ભિન્નતા જણાવી છે. પ્રશ્ન ૩૭ મું–ઉપાધ્યાયજી શું જણાવે છે ? ઉત્તર–ઉપાધ્યાયજી પિતાના બીજા લેખમાં સાર રૂપે પ્રસ્તાવના પૃષ્ટ ૨૫ મેથી ૨૮ મા સુધીમાં નીચે પ્રમાણે લખ્યું છે કે ' ઘણા પંડિત સાશંક લેખ લખતા રહ્યા છે, એમ કરવાને બીલકુલ કારણ નથી. કારણ જૈનગ્રંથની યેગ્યતા જોતાં તેના ઉપર અવિશ્વાસ રાખવાને બીલકુલ કારણ જણાતું નથી. સાધારણપણે સંસ્કૃત ભાષાના ગ્રંથો પ્રાચીન હોય છે. જૈનધર્મના ગ્રંથે તેનાથી પણ પ્રાચીન છે. બૌદ્ધના ગ્રંથ નિર્વિવાદપણે સાધન મનાય છે, ત્યારે બૌદ્ધ ગ્રંથે કરતાં વિશેષ કરી ઉત્તરીય બૌદ્ધ ગ્રી કરતાં જૈનગ્રથનુ ધેરણ ઘણું જ જુદું જણાય છે. જૈનધર્મના ગ્રંથની જે વાસ્તવિક ગ્યતાં છે તેનું તેવા પ્રકારનું સ્વરૂપ લેઓના સમક્ષ મૂકવું અગત્યનું છે. (તે વિષે પૃષ્ઠ ૨૬ મે-વિશેષ જાણવા જેવી બીના છે.) પ્રશ્ન ૩૮ મું–પૃષ્ટ ૨૬ મે-જાણવા ગ્ય શી બીન છે? ઉત્તર–ઉપરના ચાલતા લખાણમાં ઉપાધ્યાયજી લખે છે કે–એ સંબધી શેખેળ કરતાં જૈનધર્મના સંસ્થાપક છેલા તીર્થકર “મહાવીર નામની ખરેખર કઈ વ્યકિત નથી પણ જૈનધર્મના અનુયાયીઓમાંની આ એક વ્યકિત છે. તેનું નિરાકરણ સયુકિતક થઈ શકે તેવી માહીતી ઉપલબ્ધ થઈ છે આ પ્રમાણે અનેક યુકિત પ્રયુક્તિ બતાવી જૈનધર્મના નાયક મહાવીરની અને બૌદ્ધધર્મના નાયક ગૌતમની સર્વ પ્રકારથી ભિતા બતાવી અંતમાં લખ્યું છે કે મહાવીરના ચરિત્રનું વિવેચન કરવાનું કારણ એટલું જ છે કે જૈનધર્મની ઉત્પત્તિ બુદ્ધ ધર્મમાંથી ન હોઈને બીલકુલ સ્વતંત્ર છે. એને નિકાલ કરતી વખતે ઉપયેગી થશે, ઈત્યાદિ કહીને પ્રોફેસર બેવરને બૌદ્ધની શાખા તરીકેનો મત, અનેક પ્રમાણેથી અગ્ય થએલે જણાવ્યું છે. પ્રોલેસન પણ જેને કરતાં બૌદ્ધને પ્રાચીન ઠરાવવા પ્રમાણે આપ્યાં છે તે ગ્ય થએલાં નથી. + + + પ્રશ્ન ૩૯ મું-આ સંબંધે વિશેષ કાંઈ જાણવા જેવું છે? 1 ઉત્તર–ઉપરના ચાલતા અધિકારમાં પૃષ્ઠ ૨૭ માં લખે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy