________________
પ્રાપ્તિ ન થાય ત્યાંસુધી તેવાઓને આત્મા પેદા કુલ રહ્યા કરે, તેના વિરૂદ્ધની વાત ગમે નહિ પણ ઉલટ કૅષ કરે. લેભી માણસને માનની ઈચ્છા વિશેષ રહે છે. પણ ઉલટ માનને ભંગ થવાથી શ્રેષની કષાયની વૃદ્ધિ થાય છે. લેભી માણસને વસ્તુ મેળવવા માયા [૫૮] નું સેવન વિશેષ કરવું પડે છે. તેથી પ્રીતિને વિનયને અને મિત્રતાને નાશ થવા સાથે તમામ દેને ભાગીદાર લેભી માણસ ગણાય છે. માટે આ ચંડાળ ચેકડી એકંદરે આત્માને અહિતનીજ કરનારી છે. ધર્મને અને મેક્ષને અટકાવનારી આ ચેકડી છે.
પ્રશ્ન ૧૪ મું–આત્માના હિતચિંતક પુરૂષે શું કરવું ?
ઉત્તર–તે વિષે દશૌકાલિક સુત્રના ૮ મા અધ્યયનની ૩૭ થી ગાથામાં સારો ખુલાસો આપ્યો છે. સાંભાળે.
कोहं माणं च मायं च, लोभं च पाववद्वणं । 'વને ચારિ હોલડું, રૂછતો દિયમg | ૨૦ ||
અર્થ_કાધ, માન, માયા ને લેભ આ ચારે પાપનાજ વધારવા વાળા છે. માટે આત્માનું હિત ઈચ્છાનારા જનેએ એ ચારે દેને આત્માનું અહિત કરનારા જાણીને તેને ત્યાગ કરે.
પ્રશ્ન ૧૫ મું–ઉપર કહેલા ચારે કષાયને ત્યાગ કરવાને કઈ અક્સીર ઉપાય છે? હોય તે ઉપકાર બુદ્ધિએ બતાવો.
ઉત્તર–અકસીર ઉપાય મહાવીર પરમાત્માએ તેિજ અનુભવ કરીને બતાવ્યા છે. સાંભળો શ્રી દશવૈકાલિક સૂત્રના ૮ મા અધ્યયનની ૩૯ મી ગાથા.
उवसमेण हणइ कोह, माणं मदवया जिणे । मायं अन्जव भावेणं, गोभं संतोसओ जिणे ।। ३९ ॥
અર્થ-ઉપશમરૂપી ફાકી ભરવાથી ક્રોધરૂપી મહાદરદને નાશ થાય છે. એટલે કાધને હણનાર માત્ર ક્ષમાજ છે. માનને નાશ કરનાર માદર્વ પણું એટલે નિરભિમાનપણું છે. અર્થાત્ અભિમાન રહિત થવાથી માનને નાશ થાય છે. માયાને [ કપટને ] ત્યાગ કરે હોય તેણે આર્જવાપણું એટલે સરલપણું ધારણ કરવું અને જેને લેભ જીત હોય તેણે તેમાં ધારણ કરે. સંતોષીને લેભ પરાભવ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org