________________
નાશ થાય છે. અને જ્યાં લેભ આવે ત્યાં સર્વને વિનાશ કહ્યો એટલે પ્રીતિને, વિનયન અને મિત્રતાને સર્વને વિનાશ લેભ કરે છે
પ્રશ્ન ૧૦ મું-- ક્રોધીમાં ઉઘાડા કેટલા અવગુણ હોય .
ઉત્તર--શાસમાં કોધીને અંગે પાંચ અવગુણ મેટા રહેલા છે તે એ કે- કોધી-અવગુણ પંચ હે, ઘટે પ્રીત તજે અન્ન અશુભ બંધ લેહી બળે, ચૂકે સત્ય વચન ! આ સિવાય ધર્મ અને સગુણોની પણ હાની કરે છે.
પ્રશ્ન ૧૧ મું--માનથી વિનયને નાશ કહ્યો તેથી હાની શી થઈ ?
ઉત્તર--હાની તે બધીએ થઈ, ધર્મ અને વ્યવહાર બધામાં વિનય પ્રધાન છે. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે विणओ जिणसासणे मूलं विणयाओ संजमो तवो, विणओ विप्पमुक्कस्स को धम्मो को तवो. १.
વિનય એ જિનશાસનનું મૂળ છે વિનય એજ સંજમ અને તપ છે. જેણે વિનય મૂક્યો અને અવિનયમાં જેની વિશેષ પ્રવૃત્તિ થઈ તેને ધર્મ અને તપ છે કામને છે? અર્થાત વિનય રહિત અવિનીત પ્રાણીને ધર્મ અને તપ વગેરે તમામ શુભ કરણી નિરર્થક છે. માની પુરૂષને આ મોટી નુકશાની સમજવી.
પ્રશ્ન ૧૨ મું-માયા (કપટ) કરવાથી મિત્રતાને નાશ કહ્યો તે ઉપરાંત કાંઈ હાની થાય ખરી ?
ઉત્તર–માયા (કપટ) કરવાથી મિત્રભાવને નાશ થાય છે, તેથી માઠાં ફળની પ્રાપ્તિ થાય છે. મલિનાથ ભગવાનના જુવે પૂર્વે મહાબળના ભવે સાધુપણામાં છે મિત્રથી કપટ ભાવે વત છને અઠમ કર્યો તે પણ માયા ભાવને લઈને સ્ત્રીવેદની ઉપfણ કર્યા, એમ જ્ઞાતા સૂત્ર જણાવે છે. અને સૂયગડાંગ સૂત્રમાં ચકખું કહ્યું છે કે નગ્ન ભાવે વર્તનાર, માસ મા ખમણના ઉપવાસ કરનાર જે મનને વિષે માયા ભાવ સેવે તોપણ અનંતાં ગર્ભાવાસનાં દુઃખ પામશે. અર્થાત માયાને સેવનાર અને સંસારા થાય છે.
પ્રશ્ન ૧૩ મું–લેજના કરનારને સર્વને વિનાશ કહ્યો તે શું સમજવું ?
ઉત્તર–લેભના અંગમાં ઉપરના ત્રણે બોલને સમાવેશ થાય છે. લેબી માણસને કોધ બહારથી જોવામાં ન આવે પણ અત્યંત ક્રોધ વિશેષ હોય છે. તેને આત્મા વસ્તુ મેળવવાને પ્રજવલિત રહ્યા કરે, વસ્તુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org