________________
२४४
કેઈ સૂત્રમાં કહ્યું છે? જે જ્ઞાનમાં અજ્ઞાનને સમાવેશ થાય તે અભવીને અજ્ઞાનના પર્યવ લાગુ થાય.
ઉત્તર–શ્રી પન્નવણાજીના ઉપગપદમાં બે પ્રકારના ઉગ કહ્યા છે. એક સાકાર ઉપગ ને બીજો મણકાર ઉપયોગ. સાકાર ઉપગ તે જ્ઞાનને ઉપગ, અને મણકાર ઉપગ તે દર્શનને ઉપગ. હવે જ્ઞાન ઉપગના આઠ બેલ તે પાંચ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન અને દર્શન ઉપગના ચાર બેલ તે ચાર દર્શન. બે ઉપગના બાર બેલ કહ્યા છે, તેમાં આઠ જ્ઞાનના ખુલ્લી રીતે કહ્યા છે. આ સંબંધે વિશેષ સમજુતી આગળ પર જણાવવામાં આવશે.
જે પ્રમાણે જ્ઞાન અજ્ઞાન વગેરે સૂત્રમાં કહ્યા છે તે પ્રમાણે તેના પર્યાયની વહેચણ કરી લેવી એટલે શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યા પ્રમાણે જ્ઞાનના પર્યવ પાચ માંહેના અભાવમાં એકના ન લાભે. ત્રણ અજ્ઞાનના પર્યવ લાભ. ભવ્યમાં આને પર્યવ લાભ અને સિદ્ધમાં એક કેવળ જ્ઞાનના પર્યવ લાભ.
પ્રશ્ન ૩૫ મું—દર્શનના અનંતા પર્યવ કહ્યા તે શી રીતે ?
ઉત્તર–શ્રી ઠાણાંગ સૂત્રના ઠાણે ૮ મે–બાબુવાળા છાપેલ પાને ૪૯૧ મે આઠ પ્રકારનાં દર્શન કહ્યા છે. સમ્યક્ દર્શન ૧, મિથ્યા દર્શન ૨, સમા મિથ્યા દર્શન ૩, ચક્ષુદર્શન યાવત કેવળ દર્શન ૭, અને સ્વમ દર્શને ૮. એ આઠ પ્રકારનાં દર્શનમાં—ભવ્ય જીવમાં આઠ દર્શન લાભે, અભવ્ય જીવમાં ત્રણ દર્શન ન લાભે. સમ્યક દર્શન ૧, સભા મિથ્યાદર્શન ૨, અને કેવળ દર્શન ૩, એ ત્રણ દર્શન વાર્જ પાંચ દર્શન લાભે. અને
ભવ્ય અભવ્ય ( સિદ્ધ) માં સમ્યક દર્શન ૧ અને કેવળ દર્શન ર એ બેજ દર્શન લાભે.
હવે દર્શનના પર્યવ આછી પણ જેમાં જે બેલ લાભે તેનાં પર્યવ લેવા. ભવ્યમાં આઠ દર્શનના પર્યવ હેય, અભવ્યમાં સમ્યક્ દર્શન ૧, સમા મિથ્યા દર્શન ૨, અને કેવળ દર્શનના પર્યવ ન હોય, બાકીના મિથ્યા દર્શનાદિ પાંચ દર્શનના પર્યવ લાભે, અને સિદ્ધમાં સમ્યક દર્શન અને કેવળ દર્શને પર્યવ હેય એ પ્રમાણે દર્શનના પર્યવ સમજવા.
પ્રશ્ન ૩૬ મું–જીવને ચારિત્રના અનંતા પર્યવ કહ્યા તે અદ્ભવી. ચારિત્રના આરાધિક થઈ નવરૈવેયક સુધી જાય છે. એ અપેક્ષાએ ચારિત્રના પર્યવ હોવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org