________________
૨૪૩
માટે ભબ્ધ જીવનાજ જ્ઞાનદર્શન ચારિત્રના પવ કહ્યા હોય એમ જણાય છે.
પ્રશ્ન ૩૨ મું—તે પછી અભવ્ય જીવ પાસે ઉપર કહેલી જ્ઞાનાદિકની પર્યાય શામાટે ન હૈાય ? તે પણ જીવ છે ને મૂળપાઠમાં જીવની પર્યાય કહી છે તે અનતા જ્ઞાન, દર્શન, ચારિત્રના પર્યાય અભવ્ય જીવને પણ હાય એમ કેટલાકનું કહેવું છે તેનુ` કેમ ?
ઉત્તર —ટીકાકાર એમ જણાવે છે કે જ્ઞાનની પર્યાયને માટે બુદ્ધિએ કરીને વિભાગ પરિચ્છેદ કરવા એટલે જીવના સંબંધે જ્ઞાનના પર્યાય માટે જેને જ્યાં ઘટે ત્યાં તેની પર્યાય લેવી. એક જીવને સમુચ્ચય જ્ઞાનદર્શન ચારિત્રના પર્યાય કહ્યા તે ભવ્ય જીવ આશ્રી અને જો સર્વ જીવ આશ્રી કહ્યા હાત તે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યાં હાત. પણ સમુચ્ચય પાડ જ્ઞાન સંબંધી હેાવાથી ભવ્ય કે અભવ્યને જે જે જ્ઞાન લાભતાં હાય તેની પર્યાય તે પ્રમાણે ગણવી.
પ્રશ્ન ૩૩ સુ—` જીવ આશ્રી જ્ઞાન સંબંધે શુ કહ્યુ છે? તે સૂત્ર પાઠથી જણાવશે ?
ઉત્તર--શ્રી ઠાણાંગજી સૂત્રના ઠાણે ૮ મે-ખાજીવાળા છાપેલ પાને પર૦ મે કહ્યુ` છે કે
अविद्या सव्वजीवा पणत्ता तं जहा आभिणिबोहिय नाणी जाव केवल नाणी महअन्नाणी सुयअन्नाणी विभंगनाणी.
ભાષાઃ—આઠ પ્રકારે સર્વ જીવ કહ્યા તે કહે છે. મતિજ્ઞાની ૧, યાવત્ કેવળનાણીપ, મતિ અજ્ઞાની ૬, શ્રુત અજ્ઞાની ૭, વિભગજ્ઞાની ૮.
અહિંયાં સર્વ જીવ કહ્યા તેમાં ભવી અભવી ને સિદ્ધના જીવ મળી તમામના સમાવેશ થયેા. તેમાં પાંચ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન કહ્યાં તે કાંઈ બધે ઠેકાણે આડે ખેલ લાગુ થાય નહિ પણુ ઉપર કહેલ ત્રણ ત્રણ સ્થાનમાં જે એલ ઘટે તે લાગુ કરવા. તે એ રીતે કે-ભવ્ય જીવમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન આઠે એલ લાભે એ આડેની ભજના, અભવ્ય જીવમાં જ્ઞાન પાંચ માંહેલું એકે નહિ અને અજ્ઞાન ત્રણમાં એની મતિ અજ્ઞાન ને શ્રુત અજ્ઞાનની નિયમા અને વિભગની ભજના. હવે સિદ્ધમાં એક કેવળજ્ઞાનની નિયમા.
પ્રશ્ન ૩૪ મું—શ્રી ભગવતીજીમાં બીજા શતકે જીવને સમુચ્ચયે જ્ઞાનના પત્ર કહ્યા તેમ જ્ઞાન શબ્દમાં અજ્ઞાનને સમાવેશ થાય એવુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org