________________
૧૦૫
ભણવાનું હતું નહિ, એમ કેટલાક જૈનશાસ્ત્રના ન્યાયથી જણાઈ આવે છે. બાજુવાળા છાપેલા ઉત્તરાધ્યયનના પાને ૨૨૧ મે' કહ્યુ` છે કે—
प्राकृत संस्कृता द्या षड्भाषा अथवा अन्या अपि देशविशेषात् नाना रूपा भाषा वा पापेभ्यो दुःखेभ्यो न जायन्ते न रक्षन्ते
એટલે પ્રાકૃત સસ્કૃત આદિ ષડ્ ભાષા અથવા બીજી પણ અનેક પ્રકારની દેશ ભાષા તે આ જીવને પાપ થકી દુઃખ થૂકી મુકાવવા રક્ષણ કરવા સમર્થ નથી, એમ કહ્યું છે અને સૂત્રની ભાષા બોલતાં ઘણા કર્મીની નિર્જરા થાય છે એમ પણ સૂત્રમાં ઘણે ઠેકાણે કહેલ છે.
પ્રશ્ન ૨૩ મું—ભાષાની શુદ્ધિ માટે વ્યાકરણાદિકની જરૂર પડે કે નહિં ?
ઉત્તર—ભાષાની શુદ્ધિને માટે ભગવતે દશ વૈકાલિક સૂત્રના ૭ મા અધ્યયનમાં અચ્છી તરેહની વ્યાખ્યા કરી છે કે-મુનિમે આવા પ્રકારની ભાષા બોલવી, અને આવા પ્રકારની ભાષા ન ખોલવી. વગેરે ઘણાં સૂત્રમાં ભાષા સમિતિના અધિકાર છે અને ભગવતે તેવી ભાષા સમિતિના બોલવાવાળાને આરાધક કહ્યા છે. તે વ્યાકરણાદિકના નહિં ભણેલાને પણ એ ભાષા શુદ્ધિના જ્ઞાન વડે આજ્ઞાના આરાધક કહ્યા છે એમ ઘણાં સૂત્રોના ન્યાય શ્વેતાં ભાષાની શુદ્ધિ માટે વ્યાકરણાદિકની જરૂર જણાતી નથી.
પ્રશ્ન ૨૪ મુકાઈ એમ કહે કે-પન્નવણાજીના ભાષા પદના અધિકારમાં પણ ચારે પ્રકારની ભાષા ઉપયેગ સહિત ખોલતાં આરાધક કહ્યું છે તેનું કેમ
ઉત્તર---તેને પરમાથ એ છે કે સત્ય તથા અસત્ય ભાષા વગેરે ચાર પ્રકારની ભાષાનું સ્વરૂપ જાણનાર ઉપયેગવંત તે સત્ય ને સત્ય અને અસત્ય ને અસત્ય વગેરે એટલે જેવી ભાષા હેાય તેવી ભાષા કહેતાં આરાધક છે, એમ કહ્યુ' છે. પણ એમ કહ્યુ નથી કે ઉપચેગથી ચારે ભાષા બોલતા એટલે અસત્ય કે મિશ્ર ભાષા બોલતા પણ આરાધક હોય એમ કદ્દી હોયજ નહિ.
પ્રશ્ન ૨૫ મું—ત્યારે કોઇ એમ કહે કે--તે ઠેકાણે તે એમ કહ્યુ છે કે–ચાર ભાષા ઉપયે।ગ સહિત ભાખતા આરાધક કહ્યા છે, તે વિાધક હોય નહિ, એમ કહ્યુ છે. એટલે ઉપયેગથી ચારે ભાષા ખોલતા આરાધક હાય એમ કોઈ કહે તે કેમ ?
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org