________________
૧૬
ઉત્તર—આના ઉત્તર ઉપરના પ્રશ્નમાં આવી ગયા છે. તે પણ વિશેષ જાણવાને માટે-ઉપયેાગના અર્થ જ્ઞાન, એટલે જ્ઞાની પુરૂષષ જ્ઞાન દનને ચારિત્રના ઉપયાગે પ્રવનાર, તે ચારે પ્રકારની ભાષાનું સ્વરૂપ જાગુતે તે ચાર ભાષાનુ પૃથક્કરણ કરતાં એટલે સત્યને સત્ય સ્વરૂપે, અસત્યને અસત્ય સ્વરૂપે, સત્યાસત્યને તે સ્વરૂપે ને વ્યવહાર ભાષાને વ્યવહાર ભાષા સ્વરૂપે ઉપયેગ સહિત ભાખતા આરાધક કહ્યો છે.
અને તે સાથે જણાવ્યું છે કે
ते परं असंजय अविरय अपडिहय अपच्चक्खाय पावकम्मे सच्च वाभासं भासओ, मोसं वा, सच्चामोसं वा, असच्चामोसं वा, भासं માસગો નો બારાઇપ, વિાદÇ, ॥
એટલે, તે ઉપરાંત અસંજતી, અવિરતિ અપચ્ચખાણે કરીને પાપ ક હણ્યા નથી એવા, તે સત્ય, અસત્ય, મિશ્ર કે વ્યવહાર એ ચાર પ્રકારની ભાષામાંથી ગમે તે ભાષા બોલતા આરાધક નહિ, પણ વિરાધક કહ્યો,
પ્રશ્ન ૨૬ મું—શિષ્ય-ઉપયોગ સહિત ગમે તે ચાર પ્રકારની ભાષા માંહેલી ભાષાના ખોલનારને આરાધક કહેલ છે. એવુ' કાઠું કાઇ તૈયાકરણીય લાગુ કરીને કહે કે–વ્યાકરણ શાસ્ત્રમાં કહેલા નિયમા વિભક્તિ આદિકનુ જ્ઞાન મેળવી એટલે એક વચનને એક વચને બોલાવવું. બહુ વચનને બહુ વચને ખોલાવવુ. વગેરે શાસ્ત્રમાં કહેલા શબ્દજ્ઞાનના ઉપયોગથી ખેલનારનેજ આરાધક જાણવા તેનું કેમ ?
ઉત્તર ?—શબ્દ જ્ઞાનને માટે વિભક્તિ આદિ શબ્દ શુદ્ધિનાં શાસ્ત્રોની આવશ્યકતા હાય તા તેને કોઈ અટકાયત કરતુ નથી પણ પન્નવણાજીમાં કહેલા આરાધક વિરાધકનાં સંબધમ એ વાત લાગુ થાય તેમ નથી, એમ ઉપરના પાઠ સૂચવે છે. જુએ તે પાઠમાં તે ચાકષુ' કહ્યુ` છે કે-અસ'જતી, અવિરતિ, અપચ્ચખાણી ચાર માંહેલી ગમે તે ભાષા એટલે તે પણ તે વિરાધક છે. તે। હુ'લના જે વ્યાકરણાદિ શાસ્ત્રના બાંધનારા તથા તેનું પઠન કરનારારા તેને કેવા ગણવા ? ને તેનુ' વાકય પણ કેવું ગણવુ' ? તે જરા વિચાર કરવા જેવું છે. વૈયાકરણના મતે ખધા આરાધક થવા જોઇએ, પણ તે અસ’જતી અવિરતી અપચ્ચખાણી હાય તેનુ` શુ` સમજવુ ? તે પણ સૂત્ર સામી દૃષ્ટિ રાખી સાથે વિચાર કરવો.
પ્રશ્ન ૨૭ મું—ચાર પ્રકારની ભાષા–સત્ય, અને અસત્ય, મિશ્ર અને વ્યવહાર એ ચાર પ્રકારની ભાષા વિષે તમારૂં શુ કહેવુ' છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org