________________
૧૬૭
પ્રશ્ન ૬૫ મું–સૂત્રમાં કઈ એ દાખલે છે કે આ નિગ્રંથ પ્રવચન-હાલ જે વર્તે છે તે જ સાચા છે?
ઉત્તર–હા, છ, સાંભળે-આવશ્યક સૂત્રમાં ચકખું કહ્યું છે કેउस्सभाइ महावीर पज्जवसणाणं इणमेव निग्गत्थं पावयणं सच्चं.
રાષભદેવ આદિ તીર્થકરથી માંડી મહાવીર ચર્મ તીર્થંકર પર્યતા દ્વાદશાંગી સૂત્ર જે નિગ્રંથ પ્રવચન તે સાચાં છે. એટલે મહાવીર દેવના શાસનના છેડા સુધી જે સૂત્ર રહેશે તે નિગ્રંથ પ્રવચન કહેવાશે એમ સૂત્ર સાક્ષી આપે છે. એટલું જ નહિં પણ પહેલા તીર્થકરના શાસનથી માંડી છેલા તીર્થકરના શાસનના છેડા સુધીમાં જે જે સૂત્રને વિચ્છેદ જવાને અધિકાર ચાલે છે, તે પણ કાળ માન સાથે ભગવતીજી સૂત્રમાં દાખલ કરેલ છે.
જે આ સૂત્ર ભગવંતનાં પ્રરૂપેલા ન હોત તે તે પણ સૂત્રમાં દાખલ હોત, પણ તે વાત તે છેજ નહિ. માટે અંતર દૃષ્ટિથી વિચારીશું તેજ સમજાશે.
પ્રશ્ન ૬૬ મું–પૂર્વપક્ષી-હાલ જે બત્રીશ સૂત્ર વર્તે છે તેજ તીર્થકરનાં પ્રરૂપેલા અને ગણધરનાં ગુંથેલાં અને તેમાં ભગવંતના પ્રરૂપેલા અર્થ છે એવી શી ખાત્રી થાય છે ?
ઉત્તરવાહ જી વાહ ! હવે એટલું સમજાય એટલે બસ છે ના? ઠીક લ્યો સાંભળો-અનુગદ્વાર સૂત્ર બાબુવાળા છાપેલ પાને ૩૩૦ મેકહ્યું છે કે-સૂત્ર પાઠ.___ अभ्भुओ रसो जहा, अभ्भु अतर मिहएतो अन्नं किंअस्थि जीव लोगंमिः जं जिणवयणे अत्या, तिकालजुत्ता मुणिज्जति. ॥७॥
અથ ભાષા-ઈહ કહતાં એ જીવ લેકને વિષે અભુત રસ અભુતાર અત્યન્ત આશ્ચર્યકારક વસ્તુ એ તે કહેતાએ શ્રી જિન વચનથી કિમન્યદસ્તિ કિસ્યું અને છે એટલે નારીત્યર્થ: કિસ્યા ભણીજ કહેતાં જે ભણી શ્રી જિન વચનને વિષે અર્થ કહેતાં જીવાદિક પદાર્થ સૂક્ષ્મ દરા તરિત અતિન્દ્રિયાદિક રૂપ તથા અતીતાનામત વર્તમાન રૂપ ત્રિકાલ યુક્ત પણિ મુણિજજતિ જાણીએ.
એટલે એવા અદ્ભુત રસ જિન વચન–અર્થને વિષે મુનિ ત્રણે કાલ રહ્યા છે, એમ કહ્યું. માટે વિચાર કરે છે તે અર્થ રૂપે સિદ્ધાંત નહિ તે બીજું શું કહીશું કે ત્રણે કાળ મુનિ જીત્યા રહે? અર્થાત્ ત્રણે કાળ મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org