SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ઉત્તર–પ્રથમ પાંચ હેતુને પાઠ જણાવે છે – पंच हेउ ५० त० हेउ न जाणति हेउ न पासति हेउ न बुझति हेउ नाभिगवति हेउ मन्नाण मरणं मरइ. ॥ અર્થ–પાંચ હેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે. હેતુ તે ચિહ્ન જેમ અગ્નિનું ચિહ્ન ધુમ તેમ જે જે કારણનું જે જે ચિહ્ન તેને હેતુ કહીએ. તે હેતુને ન જાણુઈ કેતા ન જાણે, ન પાસઈ કેતા ન દેખે, ન બુઝઈ કેતા તે હેતુના તત્ત્વ ન સર્ટહે, નાભિ ગ૭ઈ કેતા તે હેતુના સન્મુખ ન થાય અર્થાત્ તે હેતુને ન પહોંચે એ ચતુર્વિધ હેતુને અજાણ અજ્ઞાન મરણ મરે પણ પ ડિત મરણેન હેય. પ્રશ્ન ૯૦ મું–આ હેતુ ને લાગુ છે? તે સ્પષ્ટાર્થથી જણાવશે? ઉત્તર–આ પ્રથમ હેતુ એક વચને મિથ્યાત્વી આછી છે. જેમ કોઈ એક મિથ્યાત્વી દેવ આયુષ્ય ભેગવતા છ મહિના બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે અને મરણના ચિહ્ન જાણી બચવા માટે, સમ્યકત્વ થારી મિત્ર દેવને પૂછે કે હું મરણથી કેમ બચું ? ત્યારે સમ્યકત્વી દેવ તેને સમજાવવાને અર્થે ઇંદ્ર મહારાજ પાસે મેકલે અને તે દેવ જાય પણ ખરે પરંતુ એટલું ન જાણે કે મૃત્યુ કોઈને મૂકતુ નથી, છતાં હું ઇંદ્ર પાસે કેમ જાઉં છું એ હેતુને જાણતા નથી. ઘણું દેવેને મરણ કાળ નજરે જોયા છતાં પિતાના મરણ કાળ રૂપ હેતુને દેખતે નથી. વળી આયુષ્ય પૂર્ણ થયે ચારે ગતિના છને તે સ્થાનક અવશ્ય કડવું જોઈએ. એ હેતુને સર્દ હતું નથી. એટલે એ હેતુ રૂપ તત્વની શ્રદ્ધા નથી. તથા મરણ કાળને નજીક આવેલ જાણી શાંતીથી આર્તધ્યાન તથા રૌદ્ર ધ્યાનમાં નહિ ઉતરતાં મણ સન્મુખ ઉભે રહે તે ભવ ઘટીત કરે. છતાં તે હેતુ સમુખ થઈ શક્તા નથી. એ ઉપર કહેલા ચારે બેલના સ્વરૂપને ઓળખ્યા વીના છેવટે મરતી વખતે અવીતત્તા. મુચ્છ ભવ રાખી અજ્ઞાન મરણે મરે. પણ ન સમજે કે એવા મરણો આ જીવે અનંતી વાર કર્યા પરંતુ કાર્ય સિદ્ધ થયું નહિ. એ પાંચે બાલના રહસ્યને સમજે નહિ. પ્રશ્ન ૯૧ મું-આ વિષે કઈ બીજો ન્યાય હો તે પણ જણાવશે? 'ઉત્તર–સાંભળે કે એક મિથ્યાત્વી મિક્ષ મેળવવાને કામી છે છતાં સારંભને સપરિગ્રહ રૂપ ધર્મમાં એ પચ્ચે રહ્યો થકે અણુરંભ અપરિગ્રહ રૂપ હેતું મને જાણ નથી. સારંભને સપરિગ્રહ રૂપ ધર્મથી કર્મ બંધન થાય છે તે હેતુને દેખાતું નથી. સારંભને અપરિગ્રહ રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy