SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ ધર્મથી કોઈ પ્રકારે કની નિર્જરા થતી નથી. અને ઉલટા ક અંધાય તત્વને સજ્જતા નથી. સાર`ભને સપરિગ્રહ રૂપ ધર્મથી થાય છે. અને અણુાર'ભ અપરિગ્રહ રૂપ ધર્મથી ભવ ઘટીત થાય છે. અથવા મેક્ષ પણ જળે છે. છતાં સારભને સપરિગ્રહ રૂપ ધર્મમાં મેહ રાખતાં થકા અને અણુારભ અપરિગ્રહ રૂપ ધર્મના સન્મુખ નહિ થતાં અજ્ઞાન મરણે મરે છે-ઇતિ ઠા. ઠા. પમે-એક વચને પ્રથમ હેતુ સ્વરૂપે કહ્યું. પ્રશ્ન ૯૨ મુ’—બહુ વચને પ્રથમ હેતુ શી રીતે છેતેનુ સ્વરૂપ જણાવો ? ઉત્તર—બહુ વચને પ્રથમ હેતુ-તે પાઠपंचहेउ पं० तं हेउणा नजाणइ जाव हेउणा अन्नाण मरणं मरइ . ।। છે. એ હેતુના ભવાંતરની વૃદ્ધિ આ હેતુ બહુ વચને મિથ્યાત્વી આથ્રી છે. અ:-ઘણા મિથ્યાવી દેવા હેતુને ન જાણે. હેતુને ન દેખે, હેતુના તત્ત્વને ન સહે, હેતુના સન્મુખ ન થાય, એટલે હેતુને ન ાંચે, એ ચારે ખેલના અજાણ અજ્ઞાન મરણે મરે, દૃષ્ટાંત જોક વચનની પેરે કેવુ પણુ આંહી ઘણા મિથ્યાત્વી દેવા કેવા. દ્વિતીયા માં પણ એક વચન પ્રમાણે બહુ વચને ઘણા મિથ્યાત્વી કેવા બાકીનુ સર્વે એક વચન પ્રમાણે જાણવું સાખ ઠા. ઠા. પમે-તથા ભ. સ. (પ) મે~ પ્રશ્ન ૯૩ મું—દ્વિતીય હેતુ સ્વરૂપ એક વચન આશ્રી જણાવશે ? ઉત્તર—દ્વિતીય હેતુ પાડે— '' पंच हेउ प० तं० हेउ जाणइ, हेउ पासइ. हेउ बुझाइ, हेउ अभिगबर हे उममत्थं मरणं मरइ. 11 અર્થ :---પાંચ હેતુ પ્રરૂપ્યા ભગવતે તે જેમ છે તેમ કહે છે. હેતુ જાણઇ કેતા હેતુને જાણે, હેતુ પાસઇ કેતા હેતુને દેખે, હેતુ બુઝ' કેતા હેતુના તત્ત્વને સહે, હેતુ અભીગ′ કેતા હેતુના સન્મુખ થાય. અર્થાત્ હેતુને પ્હોંચે. આ ચારે બેલના સ્વરૂપ રૂપ હેતુને ઓળખતા છતે છદ્મસ્ત મરણ મરે આ એક વચને અર્થ કહ્યો. પ્રશ્ન ૯૪ સું—દ્વિતીય હેતુ સ્વરૂપ ખહુ વચન આશ્રી જણાવશે ? ઉત્તર—દ્વિતીય હેતુ પાઢ–મહુવચને— पंच हेउ प० तं ० हेउणा जाणइ जाव हेउणा छउमत्थं मरणं मरइ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy