________________
૧૮૦ એ ૧૪ પ્રકારના શ્રત કહ્યાં છે તેમાં હાલ જે સૂવ વર્તે છે તે ચૌદ માંહેલા ક્યા બેલમાં કહેવા ?
પ્રશ્ન ૧૦૭ મું—“સમમુ” સભ્ય શ્રત-પાંચમા કૃતમાં કહેવાં. તેમાં શું કાંઈ વિશેષ જાણવા જેવું છે ?
ઉત્તર–આ હાલ વર્તતા સૂત્રને જે પાંચમા-સભ્ય શ્રેત્રમાં કબુલ કરે તે બસ અમારે તે એટલી જ જરૂર છે. એ વાત કબુલ કરો. એટલે તમામ મહેનત મટી ગઈ. કેમકે-સમ્મસ્થત તે તીર્થકર મહારાજનાં પ્રરૂપેલાં અને ગણધર મહારાજના રચેલાં દ્વાદશાંગી સૂત્ર “સમ્મશ્રત” છે. એમ તમારા કહેલ છે. અને તેજ આ વર્તતા સૂત્ર “સમ્મશ્રત” છે. એમ તમારા મુખેથી કબુલ થયું, માટે આ સૂત્ર અદ્ધમાગધી ભાષામાં છે એમ હવે કબુલ કરે, અને કહો કે આ સૂત્ર અદ્ધમાગધી ભાષામાં જ છે.
પ્રશ્ન ૧૦૮ મું-પૂર્વપક્ષી-(જરાવાર ચુપ રહી વિચાર કરી) ઉપરના તમામ દાખલા ઉપરથી ખાતરી થાય છે કે-જૈન સૂત્ર ભગવતે અદ્ધમાગધી ભાષાએ પ્રરૂપ્યાં, તેજ ગણધર મહારાજે પણ અદ્ધિમાગધી ભાષામાં ગુંચ્યા, અને અદ્ધમાગધી ભાષાઓ તેજ સૂત્ર દેવદ્ધિ ક્ષમા શ્રવણે લખાણમાં લીધાં તેજ સૂત્ર, સૂત્ર હાલ જે તે છે, વગેરે તેજ છે. તમામ બીના શાસ્ત્રના ન્યાયથી જે કહ્યું તે સત્ય છે.
ઉત્તરપક્ષી-તે બસ, બેલે પરમાત્મા જિદ્રરાયકી જય.
ઇતિ શ્રી પરમ પૂજ્ય શ્રી ગોપાલજી સ્વામી તતુ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા” એ ભાગ સમાપ્ત: ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org