________________
૧૩પ
તેમજયંતરિઝવા, વિચાર કિયે અર્થકા નિશ્ચય કરનેમેં ભી અસંખ્યાત સમયકા અંતર મુહૂર્ત લગે. (એટલે અવાચને કાળ પણ અંતરમુહૂર્તને કહ્યો.
અને, ધારણા વં િવ ા, ગરિવર્ષ વા ૪, ઓર કથા નિશ્ચય કિયા કઈ અર્થ સંખ્યાત્ કાળ તક યાદ રહે કે અસંખ્યાત કાળ (સાગરપલ્યોપમતક તથા જાતિ સ્મરણાદિ કર પરભવ તક) યાદ રહે. એટલે ધરણાને કાળ, સંખ્યાત કાળ તથા અસંખ્યાતા કાળ કહ્યો.
મેં અવગ્રહી એક સમયકી, ઈહા એર અવાયકી અસંખ્યાત સમય અન્તર મુહર્તકી, એર ધારણાકી સંખ્યાત અસંખ્યાત કાળકી સ્થિતિ જાનના | (શ્રી નંદીજી સૂત્રનાં પાને ૧૩૯ મેં)
પ્રશ્ન ૧૦૪ મું–બાળક ભાષા બેલે તે પોતે જાણે કે હું આ ભાષા બોલું છું ?
ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રના ભાષા પદમાં કહ્યું છે કે–તેને મને કરી જાણવાનું જ્ઞાન અધુરું છે તથા શ્રુતજ્ઞાનને ક્ષયોપશમ મંદ છે. તેથી તે જાણે નહિ કે હું શું ઘેલું છું. પરંતુ સંસી પચેંદ્રિયપણાની મનની પ્રવૃત્તિ પાકી થયેથી તથા અવધિ જ્ઞાનવંત તથા જાતિ સ્મરણ જ્ઞાનથી જાણી શકે.
એમજ આહાર સંબંધી તથા માતા પિતા સંબંધી તથા સ્વામી કુળ સંબંધી તથા રક્ષક સંબંધી એ ચારે બોલ ઉપર પ્રમાણે જાણવા
પ્રશ્ન ૧૦૫ મું_છેતેદ્રિયને વિષય કેટલો ? કેટલે દૂરથી શબ્દ સંભળાય ?
ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રનાં પદ ૧૫ મેં ઇન્દ્રિય પદમાં કહ્યું છે કેદ્રિયને વિષય જઘન્ય આંગુલને અસંખ્યાતમ ભાગ અને ઉત્કૃષ્ટ વિષય બાર ભોજનને કહ્યો છે તે અછિન્ન છેઠાણ વિનાના, શ્રોતેઢિયે ફરસેલા, શ્રેઢિયમાં પ્રવેશ થયેલા એવા શબ્દો સાંભળવામાં આવે.
પ્રશ્ન ૧૦૬ મું–કઈ કહે કે-હું અપર્યાપ્તિ ભાષા બોલું છું તે અપર્યાપ્તિ ભાષા કઈ અને પર્યાપ્તિ ભાષા કઈ ?
ઉત્તર–શ્રી પન્નવણાજી સૂત્રનાં પદ ૧૧ મેં બે પ્રકારની ભાષા કહી છે. એક પર્યાપ્તિ અને બીજી અપર્યાપ્તિ તેમાં સત્ય અને મૃષા એ બે ભાષા પર્યાપ્તિ કહી છે અને મિશ્રને વ્યવહાર એ બે ભાષા અપર્યાપ્તિ કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org