________________
૧૩૬
( તેા મુનિ પર્યાપ્તા—સત્ય ભાષા અને અપર્યાપ્તા-વ્યવહાર ભાષા એ એ ભાષા એલે.)
પ્રશ્ન ૧૦૭ મુ’—ભાષાની ઉત્પત્તિ કયાંથી છે ? કેટલા સમયના નીકળેલા પુગળ ભાષાપણે પરિણમે છે ? કેટલા પ્રકારની ભાષા છે ? અને કેટલી ભાષા ખેલવાની ભગવંતની આજ્ઞા છે ?
ઉત્તર—શ્રી પન્નવાજી સૂત્રના ભાષા પદમાં કહ્યું છે કે-ભાષા શરીર થકી પ્રગટ થાય છે. એ સમયમાં ભાષાનાં પુદ્દગળ નીકળ્યાં થકાં ભાષારૂપ પરિણમે છે. ચાર પ્રકારની ભાષા કહી છે–૧ સત્ય ભાષા, ૨ મૃષા ભાષા, ૩ સત્ય મૃષા ( મિશ્ર ભાષા ) ૪ અને અસત્ય અમૃષા ભાષા (વ્યવહાર ભાષા ) ઉક્ત ચાર પ્રકારની ભાષામાંથી માત્ર સત્ય ભાષા અને વ્યવહાર ભાષા એ બે ભાષા ખેલવાની ભગવતે આજ્ઞા દીધી છે.
પ્રશ્ન ૧૦૮ મુ—શિષ્ય-શું વ્યાકરણાદિ બ્રાહ્મણીયાજ્ઞાન ભણવા વિષે આપ નિષેધ કરેા છે ?
ઉત્તર—ગુરૂ હે ભાઈ ! અમારા એ ઉદ્દેશ નથી કે કેઈપણુ શાસ્ત્ર ન ભણવું કે ન વાંચવું. પણ સૂત્રના ન્યાયે પ્રથમ સ્વસમયનું જ્ઞાન મેળવી પછી પર સમયનુ જાણપણું કરવું. વસમયનું જ્ઞાન મેળવવું તે આત્મહિતને માટે છે. અને પર સમયનું જાણપણુ કરવું. તે લોકર ંજનને માટે છે. ખમ્માયવેરો જો રંગના; કેટલાક ધર્મગુરૂએ ઉપદેશ આપે છે તે સ્વપરના હિતને માટે આપે છે અને કેટલાક તે માત્ર લાકરજનને માટે ઉપદેશ આપે છે. માટે સિદ્ધાંત એમ જણાવે છે કે-જેમાં તીથ કર મહારાજની વાણીરૂપ અર્થ રહેલ હાય તે શીખવા. જુએ શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્રનાં પહેલા અધ્યયનની ૮ મી ગાથા.
अठ जुत्ताणि सिखिज्जा, निरगणि उवज्जए ८
ગુરૂની પાસેથી ત્યાગ કરવા ગ્ય અને ગ્રહણ કરવા ચૈગ્ય એવી વસ્તુને સૂચવનારા સિદ્ધાંત કે જેમાં તીર્થં કર મહારાજનાં ભાખેલા, અર્થ યુક્ત ગણધર મહારાજે ગુ ંથેલાં જે સૂત્ર તે શીખવાં; અને તીર્થંકરની વાણી વિનાના નિરક શાસ્ત્રોને વવાં,
अर्थ भासइ अरहा, सुत्तं गुंत्थइ गणहरा निउणं; सासणस हिडाए. તો તીથૅ પવત્ત ? ઇતિ શ્રી અનુયગ દ્વારજી સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org