________________
૧૫૦
ઉત્તર-બ્રાહ્મણું મતવાળા સરસ્વતીના ઉપાસકો એમ કહે છે કેજ્યારે સરસ્વતી માળ વયમાં હતા ત્યારે માગધી ભાષા ખેલતા હતા, એટલે માગધી ભાષા તે ખાળ ભાષા છે. અને સંસ્કૃત ભાષા તે પ્રૌઢ ભાષા છે. અને કેટલાક એમ પણ કહે છે કે મૂળ ભાષા તા અપભ્રંશ છે, કેમકે જે દેશમાં જે બીજકથી જે કુળમાં ઉત્પન્ન થયા હોય તે કુળનાં બાળકો તેના કુળની મૂળ ભાષાનેજ ખેલવા માંડે છે, એમ પણ કોઈ વિદ્વાન્ કહે છે.
એમ ભાષાના સબંધમાં અનેક મતભેદ રહ્યા છે, અનેક ડાળ, અનેક ઝગડા ચાલે છે, તે તેા જ્ઞાની પુરૂષ વિના પાર પડે તેમ નથી. માટે ગમે તે મૂળ ભાષા હેાય, તેનુ` કાંઇ આપણે પ્રયેાજન નથી. પરંતુ આપણે તે સૂત્રની કઇ ભાષા છે, તે પ્રકાશ કરવાની જરૂર છે. અને તેજ ભાષા માટે શાસ્ત્રના દાખલાથી નિર્ણય ઉપર આવવું, તેમજ સૂત્રના આધારથી સૂત્રની ભાષાના નિશ્ચય કરવા, તેજ જૈનના અનુયાયીનુ કર્જાય છે.
પ્રશ્ન ૨૦ મુ’—કોઈ એમ કહે કે-સાંસ્કૃત અને પ્રાકૃત એ બે ભાષા ઋષિને ખેલાવી પ્રશસ્ત કહી છે, એમ અનુયગદ્વાર અને ઠાણાંગ સૂત્રમાં હ્યુ` છે, માટે સૂત્ર પ્રકૃત ભાષામાં છે, એમ સિદ્ધ થાય છે. તેનું કેમ ?
ઉત્તર—જો તે એ ભાષાનેજ આપણે પ્રશસ્ત માનીશું તેા તીથંકર મહારાજાએ અધ માગધી ભાષાએ પરિષદ્ સમક્ષ પ્રરૂપણા કરી છે, તે ભાષાને આપણે પ્રશસ્ત સિવાય કઈ ભાષા કહીશુ ? આ ગભીર સવાલના ઉત્તર વગર આનાકાનીએ આવા જોઇશે.
પ્રશ્ન ૨૧ મું—પૂર્વ પક્ષી-તીર્થંકર મહારાજની પ્રરૂપેલી ભાષા તે પ્રશસ્તજ કહેવાય.
ઉત્તર-ઉત્તરપક્ષી કહે-તે ભાષા અહિં દાખલ નહિ કરવાનું શુ કારણ ? તે તમારે જણાવવું જોઇશેજ.
પ્રશ્ન ૨૨ મુ—પૂર્વપક્ષી-અમે આગળ જણાવી ગયા છીએ કે સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી માગધી, અને માગશ્રીમાંથી અદ્ધ માગધી ભાષા નીકળી છે, માટે અદ્ધ માગધીને પ્રાકૃત કહેવાને શું ખાધક આવે ? ઉત્તર-ત્યારે ગણધર મહારાજને શે! વાંધે આવ્યે। કે તીથ કર મહારાજની પ્રરૂપેલી વાણીને પ્રાકૃત નહિ કહેતાં અદ્ધ માગધી ભાષા કહેવી. પડી ? આપણે એવા મમત શા માટે પકડીએ કે સૂત્રની ભાષાને અધ માગધી ભાષા નહું કહેતાં પ્રાકૃત ભાષાનીજ પકડ કરીએ. જ્યારે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org