SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ કાલે, વિયે, બહુ માને ભણવુ કહ્યુ છે છતાં તે મેલા દર્શન કુશીલ તે નિસ કિય' નિઃકખીય' ઇત્યાદિક આઠ વિરાધે તે, ૩ ત્રીજો ચારિત્ર કુશીલ તે પણિહાણુ જોગ નુત્તાક ચારિત્રાચાર વિરાધે તથા મંત્ર જંત્ર અને ત ંત્ર કરે તે ચારિત્ર કુશીલ સમજવા. વિરાધે ૧, બીજો પ્રકારે દના ચરને ॥ ઇત્યાદિક આઠ પ્રશ્ન ૧૦૭ મુ’—સ'સત્તો કેટલા પ્રકારે અને તેનું સ્વરૂપ શુ ? ઉત્તર—સતાના બે ભે. તે એક સ`કલીષ્ટ ૧, અને બીજો અસ’કલીષ્ટ ૨. પ્રશ્ન ૧૦૮ મું—સંકલીષ્ટ અને અસ’કલીષ્ટ સ`સતાનું સ્વરૂપ શી રીતે ? ઉત્તર—૧ પહેલા સકલીષ્ટ સસતા તે પાંચ આશ્રવને વિષે આસક્ત હાય, ત્રણ ગારવે કરી પ્રતિબદ્ધ હાય, કોઈ ગૃહસ્થ ગૃહસ્થણી અને તેના છોકરા કરીની ચિંતા કરે, અને તેઓના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થાય તે.બીજો અસ'લીષ્ટ સસા તે કોઈ પાસસ્થેા મળે તે પોતે પણ તેના જેવા બની જાય, અને સંવેગી મળે તેા તેની જોડે સવેગી જેવા બની જાય. એવી રીતે જેવો મળે તેની સાથે સ્ફટીક મણિની પેઠે અથવા તેલની પેઠે તેવા થઈ જાય તે અસ'કલીષ્ટ સ સત્તો કહેલ છે. ઇત્યક્ષ', ઇતિ શ્રી પરમપૂજ્ય શ્રી ગેાપાલજી સ્વામી. તત્ શિષ્ય મુનિ શ્રી મોહનલાલજી કૃત શ્રી ‘પ્રશ્નોત્તર મેાહનમાળા” –ઉત્તરાદ્ધ –ભાગ ૫મા સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy