________________
૮૪
પ્રશ્ન ૯૬ મુ.કેટલાક અધમ જાતિવાળા કોળી, નાળી, ભીલ, થારી, વાઘરી અને મલેચ્છ જાતિમાં ઊત્પન્ન થયેલા આપદ કાળમાં અથવા સ્વજન શરીરાદ્રિક ખ શાંતિને અર્થે ઘેટાં, બાકડા, પાડા વગેરેની માનતા માનનારા અને તેના હવન હેામના કરવાવાળા દેવ, દેવીના ઉપાસકો તથા તેવા શાસ્ત્રના અધ્યાપકો તેમાં ભાગ લેનારા વગેરેની શી દશા થવાની ?
ઉત્તર——એવાં અધના કરવાવાળા મહા અધમી લોકોને માટે તે નરક ગતિ સિવાય શાસ્ત્ર વિશેષ શુ કહી શકે ? તે વિષે શાસ્ત્ર ખુલ્લી રીતે કહે છે કે:--
पशुना जे न हिंसतिः, जे गृधा इव मानवा ;
ते
मृता नरकं यांति, नृशंसा पापपोषकाः ||१||
જે હવન હામ કે ભાઇંદ્રિયના ગૃદ્ધિપણે પશુ વધાદિક કરવાવાળા એવા અધર્મી મનુષ્યા મરીને નરક ગતિને વિષેજ જાય છે, અને તેને પુષ્ટિના કરવાવાળા મદદગારો અધ્યાપકો પણ તેજ ગતિના સખાયા પાપના પોષણ કરવાાવળા પણ તેજ ગતિના અધિકારી સમજવા.
પ્રશ્ન ૯૭ મુ—પછી શું થવાનું ?
ઉત્તર-અધર્મી થવા નરકમાંથી નિકળીને મનુષ્ય યા તિય ચ ગતિમાં ઉક્ષન્ન થાય તોપણ નીચેના શ્ર્લોક પ્રમાણે પ્રાપ્ત થાય. તે શ્લોકઃस्वल्पायु विकला रोगी, विचक्षु बधिर खलः वामन: पामन पंढो, जायते स भवे भवे || १ ||
અલ્પ આયુષ્ય પામે, વિકળ થાય, રાગી થાય, આંધળા થાય, ( જન્માંધ થાય, ) મ્હેરા ( મુગો પહેરો ) થાય, ખળ થાય, વામન થાય, પામ-પત્ત-કોઢ વગેરે રાગીયા થાય, કોઢીયા થાય વગેરે નીચ ગતિમાં ભવાન ભવ અનેક પ્રકારનાં દુઃખાને અધમી-હિંસક લોકો પામે છે.
પ્રશ્ન ૯૮ મુ’—યાજ્ઞાદિ હવન હેામના કરવાવાળા દેવી દેવલાને નામે ઘેટાં, એકડાના ભોગ આપે છે; તે શું તે માંસના ભાગી હશે ? માંસના અથી હશે ? દેવતા માંસ ખાતા હશે ?
ઉત્તર---અરે, એ તો પાપજીની લીલા છે, માંસના અથી લાકોએજ એવુ ધતીંગ ચલાવ્યું” હેાય એમ જણાય છે. દેવી દેવલાને આગળ કરી તેના નામે, તેના ઉપાસક પેાતાના સ્વાર્થ સાધે છે, અને અનાય પ્રાણીએના પ્રાણ લૂટે છે, મરણના ભયથી બીચારાને કંપારી છૂટે અને શ્રૃજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org