SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ચાલે ત્યારે તે અના લેકા એમ જણાવે કે-જીએ આના શરીરમાં માતાએ પ્રવેશ કર્યા છે, એમ કહી ભેાળા લોકોને સમજાવે પણ પેલા ખીચારા નિરપરાધી અનાથ જીવા પરવશ પડેલા સામા થઇ શકે નહિ તેવાઓના પ્રાણ ઉપર તરાપ મારનારા માંસ લેહીના લેલુપી, અમારી દેવી અમારી માતા આટલા જીવના ભાગ માગે છે, તે પણ શક્તિહીનનેજ ગાતે છે. જો વાઘ, સિંહુ કે ચિત્તા જેવાને ભાગ માતાએ માગ્યે હાત તો માતાના ભકતા માંસાહારીને ખબર પડત કે અમારી લીલા કેટલી આગળ વધે છે અને કેટલી વીશે સા થાય છે, તે વિષે શાસ્ત્રાકારે ઘણું કહી ગયા છે પણ ભ્રમિતા પાસે કાંઈ કામ આવતું નથી. પ્રશ્ન ૯૯ સું—શાસ્ત્રમાં શુ કહ્યુ છે તે તે જણાવો ? ઉત્તર——અતિત્ય પુરાણમાં જે કહ્યુ છે તે સાંભળે. न सिंहो न च शार्दूलो, न व्याघ्र शरभो न च; अजापुत्रो बलिं दद्यात् देवो दुर्बळ घातकः || १ || ઇતિ અતિત્ય પુરાણે. ( પુરાણ સાર ). અભિદાનના દેવાવાળા ( ઘરના ભુવાને ઘરના પાવળીયા), ને બલિદાનના લેવાવાળા દેવી દેવલા, કેમ કોઇ સિંહ, વાઘ, સાવજ, દ્વીપડા, ચિત્તા, શાલ કે અષ્ટાપદના ભાગ માગતા નથી ? દેવે પશુ બિચારા-ગરીબ, રાંક અને દુલ એવા અજા પુત્ર-ઘેટાં, એકડાની ઘાતનાજ ચ્છિક થાય છે. દોહરા. હામ હવનમાં હોય છે, નિર્ખલ કેરી ઘાવ; માગે નહિ કદી વાઘના, ભાગ ભવાની માત. બલિદાનના દેવાવાળા કઇંગાળ જીવાના ધાતકી બને છે. પણ યાદ રાખો કે અજ દશા પેાતાની થવાની છે. એક બકરાને પૂર્વ ભવનું જ્ઞાન થવાથી, તેણે જણાવ્યું કેઃઅમે મુસલમાન અવલકા, આપ કરત ઉપદેશ; શિર કાઢ્યાં શે! કટાઉ’ગા, દેખો દાઢી કેશ. ॥ ૧ ॥ બસ, આ ઘ। તમામ હિંસકાને લેવાના છે. પ્રશ્ન ૧૦૦ મું——આ વિષે શાસ્ત્ર કાંઇ જણાવે છે ? ઉત્તર-—હા, જી, આ વિષે શિવપુરાણ એમ જણાવે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy