________________
धम्मिए-तहप्पगारं बहु अद्वियं मंसं मच्छंवा बहु कंटगं लाभे संते जाव णो पडिगाहेज्जा । ६२९
વળી બહુ ઠળિયાવાળું (પનસ વિગેરે ફળનું દળ) ગર્ભ યા બહુ કાંટાવાળી મત્યાકારની વનસ્પતિ જે લેવાથી ડું ખાવાનું બને અને બહુ છાંડવું પડે છે તે પણ ગ્રહણ નહિ કરવા. (૬૨૯)
હવે ઉપર કહેલી વસ્તુ સાધુ ગોચરીયે ગયા છતાં ને કોઈ નિમંત્રણ કરે તે સંબંધે નીચેના પાઠમાં જણાવે છે.
से भिक्खू वा (२) जाव समाणे सियाणं परो बहु अहिण्ण मंसेण मच्छेण उवणिमंतेज्जा "आउसंतो समणा, अभिकंखसि बहु अष्ठियं मंसं पडिगाहेनए ?" एयप्पगारं णिग्धोसं सोचा णिसम्म से पुव्या मेव आलोएज्जा, "आउसो-त्तिवा. भइणित्तिवा, णो खलु मे कप्पइ से बहु अठियं मंसं पडिगाहे. त्तए । अभिकंखसि मे दाउं, जावइयं तावइयं पोग्गलं दलयाहि, मा अहियाइ।" से सेवं वदंतस्स परो अभिहटु अंतो पडिगाहगंसि बहु अहियं मंसं परिभाएत्ता णिहटु दलएज्जा; तहप्पगारं पडिग्गहगं परहत्थंसिवा पर पायसिवा अफासुयं अणेसणिज्जं लाभे संते जाव णो पडिगाहेज्जा । से आहच्च पडिगाहिए सिया, તળ “f'' રિ વાળા, “ગ ” fજ રૂકના સે-ત્ત માથા ridमवक्कमेज्जा, (२) अहे आरामंसिवा अहे उवस्सयंसिवा अप्पंडए जाव अप्प संतांणए मंसगं मच्छगं भोच्चा अट्ठियाहं कंटए गहाय से त मायाए एगंत मवक्कमेज्जा । अहेज्झामथडिलंसिवा जाव पमज्जिय (२) परिवेज्जा । ६३०
કદાય મુનિને કોઈ નિમંત્રણ કરે કે “હે આયુશ્મન શ્રમણ, તમને ઠળિયાવાળું પુગળ જોઈએ છીએ?” આવું વાક્ય સાંભળી મુનિએ તરતજ જવાબ આપે કે “હે આયુશ્મન યા બહેન! મને બહુ ઠળિયાવાળું પગલ–ગર્ભ નથી જોઈતું અગર તમે મને તે દેવા ચહાતા હો તે જેટલું તેના અંદર પુગલ-ગર્ભ છે તેટલું આપે, ઠળિયા નહિ આપો” એમ કહ્યા છતાં પણ ગૃહસ્થ પિતાના વાસણમાંથી તેવું બહુ ઠળિયાવાળું પુદ્ગલ ગર્ભ લાવીને આપવા માંડે છે તે મુનિએ તેનાજ હાથમાં કે વાસણમાં રહેવા દેવું, ગ્રહણ નહિ કરવું. અગર કદાય ગૃહસ્થ તે મુનિના પાત્રમાં ઝટ નાખી દે તે મુનિએ તે ગૃહસ્થને કશું નહિ કહેવું, કિંતુ તે આહાર લઈ એકાંત સ્થળમાં જઈ જીવજંતુ વિગેરેથી રહિત બાગ કે ઉપાશ્રયની અંદર બેસીને તે ભોગવી ઠળિયા અને કાંટા નિર્જીવ થંડિલમાં પુંજી પ્રમાજી પરડવી આવવા (૬૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org