________________
૪૪૩
દળ તથા ગીર તે મંસ-ગીર કહીયે. સાખ પન્નવણ પદ પહેલે વિંટબંસ
હાર્દ યાદ અવંતિ અને જીવસ, ભવાઇ મચ્છને આકારે કારેલા ડેડી પ્રમુખ તથા મચ્છને નામે વનસ્પતિ સુન્જિનમા તળતાં દેખીને અથવા તે[āવા તેલ પ્રધાન પુડલે ચાક્ષ પ્રહણને અર્થે એટલે બે પ્રકારની વનસ્પતિ ત્રીજે પુડલે એ ૩ વહિવનમા - તળતાં-પચતા પેદા દેખીને જોતાં ૨ ઉતાવળે ઉતાવળે કવાં મિત્ર આવીને સહેજ ભાવે-સ્વાદ માણેકબા માગે નહિ. T TT TT ગિલાણના પ્રયોગ માટે એટલે ગિલાણ મંદવાડિયાને અર્થે તળ્યું તાળું માગે એ ત્રણે ગિરાદિક હલવાં તળ્યાં મેઢે લાગે તે માટે. પણ ગિલાણ મંદવાડિયાને માંસ માછિલા સદદે નહિ-પચ્ચે નહિ; માટે અહિયાં માંસ માંછલાને અર્થ લાગુ થાય નહિ. જે માંસ, માછલાને અર્થ કરે છે તે એકાંત સૂત્ર વિરૂદ્ધ બેલે છે. મંસ મત્સ્યને અર્થ વનસ્પતિને જ કરે, એ તળમાં દેખી ગિલાણાદિક માટે માગવાને સંભવ; પરંતુ માંસ તે ધુરથીજ નિષેદ્ધ છે. અને મત્સ્ય તે અન્નનું નામ હોય એટલે મલ્યને નામે અન્ન હોય. તંદુલ મચ્છ તથા મલ્યને આકારે વનસ્પતિ પણ હોય તે કરેલા કકડા પ્રમુખ બીજી પણ કાંટાવાળી વનસ્પતિ મત્સ્યને આકારે હોય તે તળી તાવી નલી તથા સૂકી વનસ્પતિ તથા પૂડલે ગિલાણ ઘરડા મંદવાડિયાને અર્થે માગી લીએ એ અર્થ શુદ્ધ છે. એ (૬૧૯) મી કલમને ખુલાસે કર્યો.
પ્રશ્ન ૪૩ મું—શિષ્ય-શ્રી આચારાંગ સૂત્રના ભાષાન્તરમાં “પરિહાર્ય મીમાંસા” માં-શક્તિ સૂત્રની વિચારણામાં-શંકાવાળી કલમમાં (૩૦)મી કલમ જે શંકાવાળી મૂકી છે કે-જેની અંદર એ પાઠ છે કે-ગંજ માં મોડ્યા ગાદલા રજદારતં વાવ ના એટલે માંસ માંસ ભખેજા અહિયં અહિયં પહેજા એમ કહેવામાં આવે છે તેનું કેમ?
ઉત્તર–અહિંયાં પ્રથમના અધિકાર ઉપર વિચાર કરતાં વનસ્પતિની જાતિમાં ઘણી વસ્તુ નાખી દેવા ગ્યા હોય અને થોડી વસ્તુ ખાવા યે હોય તેવી વસ્તુ સાધુએ લેવી નહિ. તે વાત (૨૮) મી કલમમાં જણાવેલ છે તેમજ આચારાંગજી સૂત્રની બીજી આવૃત્તિમાં-(૬૨૯) મી કલમમાં એજ ભાવ જણાવ્યું છે કે –
से भिक्खू वा (२) सेज्ज पुण जाणेज्जा, बहु अहियं मंसंवा,मच्छंवा बहु कंटग:-अस्सि खलु पडिगाहितंसि अप्पे सिया भोयण जाए,बहु उज्झिय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org