________________
૧૪
અસિદ્ધ અલાકે પ્રતિહત થયા, ખલાણા, અટકયા, અને લેકને અગ્રે લાકને અ`તે પ્રતિષ્ઠયા રહ્યાં. અહિં મનુષ્ય લેાકમાં શરીરને છાંડયુ' અને જઈને સિધ્દ ક્ષેત્રમાં સિધ્દ થયા.
પ્રશ્ન ૩૮ મુ-સિદ્ધ લોકના અગ્રભાગે જઇને અટકયા, પરંતુ અનંત શક્તિવાળા સિદ્ધને અલાકમાં જતાં અટકવાનું કાંરણ શું ?
ઉત્તર--જૈન સિદ્ધાંતાનુસાર લકમાંજ ષટે-છએ દ્રવ્ય રહ્યાં છે, અલાકમાં તે એક આકાશજ રહેલ છે; માટે જીવ અને અજીવની ગતિ લેકમાંજ છે અલાકમાં નથી એવા અનાદિ સ્વભાવ છે.
પ્રશ્ન ૩૬ મું--મનુષ્ય ક્ષેત્ર અને સિદ્ધક્ષેત્ર વચ્ચે અંતર કેટલુ' ? ઉત્તર--સાત રાજનું.
પ્રશ્ન ૪૦ મું– અહિંથી સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધના જીવને જતાં કેટલે વખત લાગે ?
ઉત્તર--માત્ર એકજ સમય લાગે. સમ શ્રેણીએ એક સમયે સિદ્ધ થાય એવુ' સિદ્ધાંત વાકય છે.
પ્રશ્ન ૪૧ સુ––એક સમયમાં સિદ્ધક્ષેત્ર સુધી સિદ્ધને ગતિ કરવાનું પોતાનુ જ આત્મબળ કે કોઇ પદાર્થીની પ્રેરણા ખરી ?
ઉત્તર– સિદ્ધના આત્મા તેા અક્રિય છે. ગતિગમન કરવાની ક્રિયા સિદ્ધાત્માને હેવાનો સંભવ નથી, પર ંતુ શરીરાક ણુના બળે આત્માની સ્થિતિ શરીરને વિષે હતી, પણ તે આકર્ષણ તૂટવાથી આમા સિદ્ધક્ષેત્રમાં દાખલ થાય છે. જેમ તાકેલા નિશાને બાણુને પહેાંચવાની ગતિ ખાણુ મૂકનાર અને બાણુ મૂકવાના કામઠાના ઝેરથી કામઠથી–કમાનથી છુટેલુ તીર જેમ નિશાનને ભેદે છે અર્થાત તાકેલા નિશાને દાખલ થાય છે તેમ ઉદારિક શરીરથી કરેલા જપ તપર્દિકના બળે વૈજસ કાણુરૂપ કામઠથી છુટેલા એટલે કમ થી છુટા થયેલા સિદ્ધાત્મા પૂર્વાકર્ષણનો અભાવ થતાં સિદ્ધક્ષેત્રમાં દાખલ થાય છે.
પ્રશ્ન ૪૨ મું--આ ન્યાય ઠીક છે, પણ ખીન્ત ન્યાય હાય તે વિશેષ જાણવામાં આવે.
ઉત્તર--આપણી શકાએ ટાળવાને માટે સૂત્રમાં અનેક ન્યાયે છે. માંભળો હુંમેશા હળવી વસ્તુને ઉચે ચડવાના સ્વભાવ છે, એમ તા સૌ સૌ જાણે છે સિદ્ધાંતમાં આત્માને ડુળા અને ભારેપણાના ન્યાયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org