________________
તેમજ “શબ્દ ચિંતામણી” ( સંસ્કૃત-ગુજરાતી શબ્દ ષ) માં એકલા મચ્છ કે મત્સ શબ્દને અર્થ માંછલું મત્સ્ય થાય છે, પણ તેજ શબ્દને અંગે બીજા નામો પણ જોવામાં આવે છે. જેમકે –
મા પા-વનસ્પતિ જળપીપર, માં-એક જાતને ગોળને વિકાર. (સાકર) મચ વનસ્પતિ કટુ રહિણી, કડુ નાક્ષી–એક જાતની ધ્રો, ૨ વનસ્પતિ મરાઠી, ૩ વનસ્પતિ બ્રાહ્મી માંનો એક જાતની વનસ્પતિ. નાની-જળ પીપર,
અને ગુજરાતી શબ્દકોષમાં મચ્છને અર્થ માછલું, ૨ આકાશમાં જે ધનુષ બેંચાય છે તે મચ્છ તણાયે એમ કહેવાય છે, ૩ દશ અવતારમને એક. - એમ મલ્યને અંગે જોડાયેલા બીજા ઘણા શબ્દો જોવામાં આવે છે. વૈદક શાસ્ત્રમાં પણ મનુષ્ય તિર્યંચ-પશુ, પક્ષી અને જળચરના નામે વનસ્પતિના ઔષદ્ધીઓનાં ઘણું નામ જોવામાં આવે છે.
પ્રશ્ન ૪૮ મું–આ વિષે ટીકાકાર શું જણાવે છે?
ઉત્તર–આચારાંગના ભાષાન્તરમાં પૃષ્ટ ૧૩પમે-(૬૩૦) મી કલમની કુટનેટમાં એમ જણાવે છે કે
અહીં ટીકાકાર લખે છે કે મુનિને કોઈ તેવી જાતની વ્યાધી થયેલી હેય તેને મટાડવા વૈદ્યના કહ્યાથી મુની કદાચ માંસ કે મલ્યને શરીર પર રાખીને તે વ્યાધીને મટાડે તેના માટે આ સૂત્ર છે અને અહીં ભુજ ધાતુને અર્થ ખાવું નહિ કરતાં શરીર પર લગાડવું એ કરે; અગર છેદ સૂત્રોના અભિપ્રાય આ સૂત્રનું વ્યાખ્યાન કરવું. દશ વૈકાળિકની ટીકામાં હરિભદ્રસૂરિએ માંસ અને મત્સ્ય શબ્દ તે નામની વનસ્પતિ સમજવી એવી વ્યાખ્યા પણ કરી છે.
પ્રશ્ન ૪૯મું–આ વિષે બાળવબોધમાં શું જણાવે છે?
ઉત્તર–આચારાંગ સૂત્રના મૂળ ભાષાન્તરમાં એક ચીઠી દાખલ કરી છે તેમાં કલમ ૨૯-૩૦ પેટે જરૂરી ખુલાસે એ હેડિંગમાં લખ્યું છે કે
અહીં બાળાવધકાર જણાવે છે કે-આ ઉત્સર્ગ સૂત્ર છે, માટે ઉત્સર્ગ માગે માંસ-મણ શબ્દને અર્ધ લેક પ્રસિદ્ધ નહિ લે પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org