________________
४४७
ઉત્તર–સાંભળે–પન્નવણજી સૂત્રમાં પહેલા અધ્યયન-લાલાવાળા છાપેલ પાને (૫૧) એ-૧૧ મી-૧૨ મી-ગાથામાં કહ્યું છે કે
पुस्सफ़लं कालिंग, तुंब तउ सेलु वालुकं; ઘણાઝવું veો, હિંદુવં જેવા નિં. / In बिट मंस कडाई, एयाइ हवंति एग जीवस्स;
पत्तेय पत्ताईस, केसर मकेसरं भिजा. ॥ १२ ॥ અર્થ -પુષ્ક ફળ (કેહલા) કાલિંગડા (તરખુજ) તુઓ, ગુસડે, ચીભડે, (ખરબુજ) ઘાસડે, (સા) પટેલ, સિંદુક-ટીંબરૂ, ટીડસ ઈનકા બિટ, મંસ-ગિરા-(દળ–ગર્ભ) વઉપર કે કડદા-છાલ, ઇનમેં તીકા એક જીવ કહા હૈ. ઇનકે પાન કેસર વૈસેહી કેસરા વિના મિજ ઇનમે પત્યેક જીવ જાનના / 11 / / ૧૨ /
લ્ય, અહિયાં તે વનસ્પતિના ઠળીયાને અયિં; તેમજ વનસ્પતિના ગીર-દળ કે ગર્ભને મંસ કહિને સૂવારે ખુલ્લી રીતે જણાવ્યું છે-તેમજ વૈદ્યક શાસ્ત્ર “શાલિગ્રામ નિઘંટુ ભૂષણામૂ” માં પાને ૮૭૩ માં કાલિંગાને ગુજરાતિમાં-તડબુચ ને-માંસ ફળ કહેલ છે.
પ્રશ્ન ૪૭ મું–જેમ ઉપરની બે બાબતને ખુલાસે કર્યો તેમ મચ્છ-મસ્ય વિષેને ખુલાસો થાય તે વધારે સારું કારણકે કેટલાકનું કહેવું એમ થાય છે કે મચ્છ ખબ્દને અર્થ મલ્ય સિવાય બીજે કઈ થતું નથી અને કેઈ કેશમાં પણ બીજો અર્થ નીકળતું નથી, માટે મને અર્થ કેઈ સૂત્રમાંથી વનસ્પતિમાં નીકળી આવે તે ઘણાં લોકોને તત્ સંબંધી શંકા દૂર થાય.
ઉત્તર–જે કેઈએમ કહેતું હોય કે-કોઈ કષમાં મચ્છને અર્થ બીજો થતો નથી તે શ્રીમાન હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ કોષમાં અમુક જાતની વનસ્પતિનાં નામ છે તેમાં નીચે મુજબ નામ આપવામાં આવ્યાં છે.
તિ nિ શર્મા રાની .” આ છનામની અંદર શું નામ માયા એવું છે. (પરિહાર્ય મિમાંસા.)
જેમ આચારગમાં કહેલા શબ્દમાં મંસ ને રદિયું, ને મને રજૂ શબ્દ લાગુ છે એટલે મસ, તે વનસ્પતિને દળમાં જેમ ઠળીયાને સંભવ તેમ મચ્છ શખે તેવી જાતની–તેવા આકારની ઘણાં કાંટાવાળી વનસ્પતિ દશ વૈકાલિકમાં કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org