________________
४४६
ઉત્તર–સાંભળ-પ્રથમ “ગર' શબ્દને અર્થ કરીએ છીએ. અદ્વિયંને અર્થ હાડકા થાતું નથી પણ ઠળીયા થાય છે. જુઓ શ્રી દશ વૈકાલિક સૂત્રનું પાંચમું અધ્યયન–તેની ગાથા ૭૩ મી.
बहु अद्विय पुग्गलं, अणि मिस वा बहु कंट्टयं
થાં તંદુ વિરું, ૩૩ હિંવ વિ. / ૭રૂ II ભાવાર્થ –જે ફળને વિષે ઘણા ઠળીયા હોય તે પિગળ વૃક્ષનું ફળ તથા સીતાફળ પ્રમુખ, અણમીસનામાં વૃક્ષનું ફળ; જેને ઘણું કાંટા હોય ત, અગથીયાના ફળ, ટીંબરૂના ફળ, બીલીના ફળ, શેરડીના કટકા, સામળી વેલાના ફળ તથા તુરાની પાપડી. | ૭૩ ]
अपेसिया भोयण जाए, बहु उझिय धम्मिए; दितिय पडि आइक्खे, नमे कप्पइ तारिंसं. ॥ ७४ ॥
ભાવાર્થ –એ પૂર્વોકત ફળ (ઘણુ ઠળીયા તથા કાંટાવાળા) માંહ ખવાય તે ભાગ થોડો હોય અને નાખી દેવા જે ભાગ ઘણે હેય તેથી તે દાતાર દીએ તે વારે સાધુ કહે તે સદેષ આહાર મુજને ન કપે. ૭૪
ઉપર કહેલા આચારાંગની (૩૦) મી કલમને આ દશ વૈકાલિક સૂત્રની બન્ને ગાથા વિશેષ સાક્ષીભૂત થાય છે કે-અલ્ફિયં શબ્દને અર્થ હાડકા નથી પણ ઠળીયા છે.
તેમજ શ્રી પન્નવણાજી સૂત્રના પહેલા પદમાં વૃક્ષના અધિકારે પણ
से किंतं रुक्खा ! रुक्खा दुविहा पण्णता, तंजहाएगहिआय, बहु बीअगाय ॥ से कितं एगट्ठिया ? एगट्ठिया अणेगविहा पण्णत्ता तंजहा-णिव अंब जंबु इत्यादि.
અહિંયાં એગફિયા એક ઠળીયાવાળા વૃક્ષ નિબ-લીંબડે અબે, જંબુ વગેરે ૩૧ જાતના વૃક્ષ કહ્યા છે.
એગડ્ડિયા એટલે એગ અQિયા. આને અર્થ એક હાડકાવાળા ઘણાં વૃક્ષ છે એમ ન થાય પણ એક ઠળીયાવાળા ઘણાં વૃક્ષ છે એવો અર્થ થાય.
પ્રશ્ન કદ મું–અયિને અર્થ જેમ ઠળીયાને સાબીત કરી આપે તેમ વનસ્પતિના ગીરને તેના દળને કે ગર્ભને “મં” કહીને લાવ્યા કોઈ ખુલ્લે પાઠ છે? જે તે પ્રમાણે વનસ્પતિને ગર્ભને મંસ કહીને બોલાવેલ હોય તે આચારાંગની તકરારી કલમનું તરત સમાધાન થઈ જાય અને ઘણાં લેકેની શંકાઓ પણ દૂર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org