________________
३४२
चतुर्गति भव्यः संज्ञी, सु विशुद्धः जाग्रत्पर्याप्तः,
संसार तटे निकटः ज्ञानी प्राप्नोति सम्यकत्वः ॥ ३ ॥ ભાવાર્થ—અસા જીવ સમ્યકત્વ કું પાવે છે. પ્રથમ હી ભવ્ય જીવ હોય. જાતૈિ અભવ્ય કે સમ્યકત્વ હોય નહીં. બહુરિ ચરું હી ગતિ વિષે સમ્યકત્વ ઉપજે હૈ તહાં ભી મન સહિત સૈની (સી) કે ઉપજે હૈ, અસૈની કે ઉપજે નહીં. તહાં ભી વિશુદ્ધ પરિણામી હોય, શુભ લેશ્યા સહિત હોય, અશુભ લેગ્યા મેં ભી શુભ લેયા સમાન કિષાયનિકે સ્થાનક હોય તિનિકૂ વિશુદ્ધ ઉપચાર કરી કહિયે સંકલેશ પરિણામનિ વિષે સમ્યકત્વ ઉપજ નાહીં. બહુરિ જાગતા કે હય, સૂતા કે નહિં હેય. બહરિ મર્યાપ્ત પૂર્ણ કે હેય, અપર્યાપ્ત અવસ્થામે ઉપર્જ નાહીં. બહરિ સંસારકા તટ : જાકે નિકટ આયા હોય, નિકટ ભવ્ય હેય, અદ્ધ પુદ્ગળ પરાવર્તન કાળ પહેર્લ સમ્યકત્વ ઉપજે નહીં. બહરિ જ્ઞાની હોય, સાકાર ઉપગવાન હોય નિરાકાર દર્શને પગ મ સમ્યકત્વ ઉપજૈ નાહીં સંજીવ કે સમ્યકત્વકી ઉત્પત્તિ હોય છે. .
પ્રશ્ન ૪ થું–સમક્તિ દષ્ટિની શુદ્ધતા માટે શાસ્ત્ર કઈ જણાવે છે? ઉત્તર– ઉપર કહેલા અધિકારમાં તેજ પાને પ્રથમ કહ્યું છે કે
सम्यग्दर्शन शुद्धः, रहितः मद्यादि स्थूल दोषैः; જેને શુદ્ધ સમ્યફ દર્શન હોય તેને મદ્યાદિ ભૂલ દેષ હોય નહિં, (એટલે સમ્યક્ દષ્ટિ જીવ મોટકા દે રહિત હોય) તે મદિરા માંસનું ભક્ષણ કરે, નહિ, પરદાર ગમની ન હોય, સાત વ્યસન મહેલા કઈ પણ વ્યસનનું સેવન કરે નહિ, વિશ્વાસઘાતિ ન હોય, દુનિયામાં કેઈ અપવાદ બેલે તેવું કર્તવ્ય સમ્યક્ દષ્ટિ જીવ ન કરે.
પ્રશ્ન પ મું–સમક્તિ દષ્ટિનું લક્ષણ શું ? તેની ઓળખાણ શી રીતે થાય ?
ઉત્તર–દિગંબર મતમાં સમકિત દૃષ્ટિનું લક્ષણ–તેની ઓળખાણ આ પ્રમાણે કડી છે. સાંભળે-દિગંબર મતના એક લખેલ ગ્રંથમાં–શ્રી જિન ધર્મ પચીસીમાં વ્યવહાર સમ્યકત્વ લક્ષણ-નીચે પ્રમાણે કહેલ છે.
છપે છંદ – छहौं द्रव्य नव तत्व, मेदजाको सब जाने, दोष अठारह रहित, देवताको परमाने;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org