________________
૧૩૯
તેથી હૃદય શુદ્ધિ, તે તેથી આત્મ શુદ્ધિ ને તેથી મેક્ષ ગતિ પ્રાપ્ત થાય છે આમ ખેલતાં પ્રત્યે કહેવુ. કે—જધન્ય નવ વર્ષ ની ઉમરવાળાને મેાક્ષ ગતિ કહી છે, અને શ્રી અંતગડજી સૂત્રમાં કેટલીક આર્યાએ 'તગડ કેવળી થઈ મેક્ષે ગયાં છે તે બધાને જઘન્ય આઠે પ્રવચન માતો અને ઉત્કૃષ્ટા અગ્યાર અંગના ભણનાર કહ્યા છે તે તેણે ઉપરનું જ્ઞાન કયારે મેળવ્યુ' હશે ? અને તે જ્ઞાન વિના ભાષા શુદ્ધિ આદિ મેક્ષ ગતિની પ્રાપ્તિ થાય કે નહિ ?
પ્રશ્ન ૨૧ મુ—મુનિને સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષા ભણવી પ્રશસ્ત કહી. તે ગાથામાં તેજ પ્રમાણે અથ નીકળે છે ? કે--મહા રૂષિ એવા તીથ કર ગણધરે સ્વર મ`ડળમાં એ ભાષા પ્રશસ્ત કહી છે એમ અર્થ નીકળે છે ?
પ્રશ્ન ૨૨ મુ—સ્વર શાસ્ત્ર મુનિને ભણવાં કે કેમ ? પાપ શાસ્ત્રમાં સ્વર શાસ્ત્ર ગણાય કે નહિ ?
પ્રશ્ન ૨૩ સું—શ્રી અનુયાગદ્વારજી સૂત્રની ગાથામાં જે ભાષા પ્રશસ્ત કહી છે તે મુનિને ભણવા માટે કહી છે કે ઉચ્ચારમાં પ્યારી લાગવાથી ભલીનેમાટે પ્રશસ્ત કહી છે ?
જો મુનિને માટે પ્રશસ્ત હોય તે માગશ્રી તથા અ માગધી ભાષાને કેવી કહેવી ? તે વિષે તે તે બ્લેકમા કાંઇ જણાવ્યું નથી. માટે કેમ તેને અપ્રશસ્ત કહી શકાય ?
પ્રશ્ન ૨૪ મું—શ્રી વવાઈજી સૂત્રના પાઠ બતાવી, સાધુ સવ ભાષાના જાણુ કહ્યા તે પાડ સ સાધુને લાગુ થાય છે કે ગધરાદિ ચૌદ પૂર્વને લાગુ થાય છે ?
પ્રશ્ન ૨૫ સું—એક વચન, દ્વિવચન, બહુ વચન આદિ તદ્ધિત, સમાસ, સધિ વગેરે તથા ધાતુ-સ્વર-વિભક્તિ વગેરે શ્રી પન્નવણાજી તથા શ્રી પ્રશ્ન વ્યાકરણજી તથા શ્રી આચારાંગજી તથા શ્રી અનુયે ગદ્વારજી વગેરે સૂત્રોમાં કહેલ વ્યાકરણાનાં નિયમેથી ભાષા શુદ્ધિ કહી તે-તે નિયમાનાં શાસ્ત્ર જૈન શાસ્ત્રની શૈલીમાં છે કે હાલના વ તા બ્રાહ્મણીયા જ્ઞાનનાં જે વર્તે છે તેજ છે ? ને ખુલાસાવાર જણાવવુ જોઇએ.
પ્રશ્ન ૨૬ મુજૈનમુનિઓના જ્ઞાન માટે જૈન શાસ્ત્ર અને તેને લગતા શાસ્ત્રની જરૂર પડે કે–જૈન સૂત્રમાં જેનો નિષેધ કરેલા હોય તેની જરૂર પડે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org