________________
૧૪૦
પ્રશ્ન ૨૭ મું–બ્રાહ્મણીયા જ્ઞાન પરથી કઈ જ્ઞાન મેળવવું ધારતા હોય તે,શ્રી નંદીજી સૂત્રમાં વ્યાકરણાદિ બ્રાહમણા જ્ઞાનના શાસ્ત્રને મિથ્યાશ્રુત કહેલ છે તે કહેવાનું શું કારણ?
પ્રશ્ન ૨૮ મું–સમકૃત જાણ્યા વિના મિથ્યાશ્રુતનાં શાસ્ત્ર ભણવાની ભગવતે કયે ઠેકાણે છૂટ આપી છે ?
પ્રશ્ન ર૯ મું–જૈન મુનિઓને વ્યાકરણાદિ શાસ્ત્રનું જ્ઞાન મેળવવાની આવશ્યકતા હોય તે વ્યાકરણાદિ શાસ્ત્રનું જ્ઞાન મેળવવાને જૈન સૂત્રોમાં તત્ સંબંધી અધિકાર શા માટે ન હોય ?
પ્રશ્ન ૩૦ મું–જૈન મુનિઓને સૂત્રોમાં ઘણે ઠેકાણે અગ્યાર અંગ ભણવાના પાઠ ચાલ્યા છે તેમ વ્યાકરણાદિ ભણવાના ખુલ્લા પાઠ કર્યો ઠેકાણે ચાલ્યા છે ? અને એવા ખુલ્લા પાઠ નહિ હોવાનું કારણ શું ?
પ્રશ્ન ૩૧ મું–કઈ કહે કે-હેમાચાર્યો, હૈમ વ્યાકરણ, શબ્દ કેષ વગેરે શાસ રચ્યાં છે. તે હેમાચાર્યને લગભગ સાતસે વર્ષ થયાં છે તે પહેલાં ગણધરાદિકના રચેલા તેવા પ્રકારના શાસ્ત્ર હતાં કે નહિ ?
પ્રશ્ન ૩૨ મું–શ્રી નંદીજી સૂત્રમાં કહ્યું છે કે-સમ્યક્ દષ્ટિ મિથ્યાશ્રત વાંચે ભણે તે સમથત કહેવાય માટે બ્રાહ્મણીયા વ્યાકરણાદિ શાસ્ત્ર વાંચવાં ભણવાં તે જૈન મુનિને સમથત છે એમ કેઈ કહે તેને પૂછવું કેપ્રથમ જૈન સિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી કે તે પહેલાં ? અને શ્રી નંદીજી સૂત્રમાં શ્રી સૂયગડાગજી સૂત્રની હૂંડીમાં ભગવંતે તેિજ સ્વસમય પઠવીજા પરસમય પઠવાઈ કહેવાનું શું કારણ ?
ઉપરના પ્રશ્નોને ઉત્તર જૈન સૂત્રના આધારે દેવામાં આવશે તે ચાલતા જમાનામાં વ્યાકરણાદિકવા ભણવાવાળા વિષે-ઘણું લેકને જે શંકાઓ ઉદ્દભવે છે તે શંકાઓ ઉઠી જશે અને ભણવાવાળા તથા ભણાવવાવાળાને સુગમ થઈ પડશે. માટે પંડિતજીને એ ઉપરના પ્રશ્નોને સૂત્રના આધારે બુદ્ધિથી ખુલાસે કરી આપે એજ તુ પુરૂષને ધર્મ છે. એજ વિનંતી ઇત્યર્થ.
ઇતિશ્રી પરમપૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી તત્ શિષ્ય મુનિ શ્રી મેહનલાલજી કૃત શ્રી “પ્રશ્નોત્તર મેહનમાળા”—ઉત્તરાદ્ધ ભાગ ૩ જે સમાપ્ત
જા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org