________________
પરર
મહાવીરના કેટલાક આપ્ત સંબંધીઓનાં નામે બુદ્ધના આત સંબંધીઓની સાથે સારી રીતે મેળ ખાય છે. મહાવીરની સ્ત્રીનું નામ યશોદા ત્યારે બુદ્ધની સ્ત્રીનું નામ યશોધરા હતું. મહાવીરના જેષ્ટ બંધુનું નામ નંદિવર્ધન હતું ત્યારે બુદ્ધના સાવકા ભાઈનું નામ નંદ. એ બુદ્ધ રાજા હતે તે વખતે તેનું નામ સિદ્ધાર્થ હતું. ત્યારે મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. નામમાં સામ્ય હેવાનું કારણ એટલું જ કે તે વખતે એવા પ્રકારના નામે રાખવાને વિશેષ રિવાજ હતું. બન્ને ક્ષત્રિય પુત્રોએ બ્રાહ્મણના ધર્મ વિરૂદ્ધ ધર્મ સ્થાપન કર્યો એમાં આશ્ચર્ય માનવાને બીલકુલ કારણ નથી બ્રાહ્મણે જેમને મિથ્યા સંન્યાસીઓ માનતા હતા તે એ બૌદ્ધોજ હતા.
પ્રશ્ન ૪૮ મું–ઉપરના લખાણથી મહાવીર અને બદ્ધ કઈ કઈ શબ્દથી એક ઠરે છે અને કેઇ શબ્દથી જુદા કરે છે. જો કે છે તે જુદા પણ તે બને તફાવત ખુલ્લી રીતે સમજાવવું જોઈએ?
ઉત્તર–ઉપરના ચાલતા અધિકારમાં તે પણ જણાવ્યું છે કે
બંનેમને તફાવત ખોળી કાઢવા માટે હવે આપણે બુદ્ધ અને મહાવીરના જીવન ક્રમમાંની કેટલીક બાબતે વિચાર કરીશું. ૧ બુદ્ધને જન્મ કપિલવસ્તુ શહેરમાં | ૧ મહાવીરને જન્મ વિશાલીનગરીની
| પાસે થયે. ૨ બુદ્ધની માતા તેને જન્મ થતાંજ | ૨ મહાવીરને મા બાપ ઘણે મોટો મૃત્યુ પામી.
થતાં સુધી હૈયાત હતા. ૩ બઢે પિતાના વડીલેની પરવાનગી | ૩ મહાવીરે પિતાના વડીલેની પર
ન લેતાં અને તેમની હૈયાતી છતાં વાનગી લઈ તેમની સમક્ષ સંન્યાસ સન્યાસ લીધે.
લીધે. ૪ બુદ્ધે ૬ વરસ તપશ્ચર્યા કરી. | ૪ મહાવીરે ૧૨ વરસ તપશ્ચર્યા કરી. ૫ તપશ્ચર્યાને કાળ ફેગટ છે એમ પ તપશ્ચર્યા જરૂરી છે એમ મહાબુદ્ધને મત હતો.
વીરને મત હત માટે જ તેણે ૬ બુદ્ધનું દેહાવસાન કુડિગડમાં થયું. |
તીર્થકરના નિર્વાણ પછી તપશ્ચર્યાનું વ્રત પાળ્યું. એટલે તેમના અનુયાયીઓએ તપશ્ચર્યા કરવાનું કાયમ રાખ્યું. ૬ મહાવીરનું દેહાવસાન પંપા (પાવાપુરી) શહેરમાં થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org