________________
૩૬૩
પ્રશ્ન પર મુ’—હા. ઠા. ૩જે-ઉ, રજે-શિષ્યને મહાવ્રત આપવાની ત્રણ ભૂમિ કહી તે ઉત્કૃષ્ટી છ માસ, મધ્યમ ચાર માસ, ને જઘન્ય સાત અહેારાત્રિ-સાત દિન મહાવ્રત આરેપણ કાળ કહ્યો તેનુ શું કારણ ?
ઉત્તર—પહેલા છેલ્લા તિર્થંકરના વારે છેદેોપસ્થાપનીય ચારિત્ર કહેલ છે. તે શિષ્યને પ્રથમ સામાયિક ચારિત્ર અદરાવે પછી જઘન્ય સાત દિવસ, મધ્યમ ચાર માસે, ઉત્કૃઠું છ માસે છેદોપસ્થાપનીય ચારિત્ર અદરાવે. એટલે એ ત્રણ ભૂમિકાયે છે।પસ્થાપનીય ચારિત્રનુ આરેપણ કરે.
પ્રશ્ન ૫૩ મુ—શિષ્ય—ખાવીશ તિ કરને વારે એ કલ્પ ખરી કે નહિ ?
ઉત્તર—માવીશ તિર્થંકરના વારે તથા મહાવિદેહમાં એ કલ્પ નથી ત્યાં તે એકલા સામાયિક ચારિત્રનાજ કલ્પ છે. અને પહેલા છેલ્લા તીર્થંકરના સાધુને પહેલુ' સામાયિક ચારિત્ર અદરાવી પછી છેોપસ્થાપનીય ચારિત્ર અદરાવે.
પ્રશ્ન પત્ર મુ`—શિષ્ય—આમ બે ભેદ થવાનુ શું કારણ ?
ઉત્તર—કારણને હેતુ તેા કર્તા પુરૂષના અગમાં રહ્યું. પશુ પર પરાએ ચાલતી પ્રવૃત્તિને અનુસાર વિચાર કરતા એમ જણાય છે કે-આ સ્થિતિ અનાદિની છે. એટલે પહેલા છેલ્લા તિર્થંકરના કલ્પ સરખા અને વચલા બાવીશ તિર્થંકરના કલ્પ સરખા. પહેલા તિર્થં કરના સાધુને સરલ અને જડ કહ્યા છે, ખાવીશ તિ કરના સાધુને સરલ અને પ્રજ્ઞાવંત કહેલ છે, અને ચરમ તિર્થં કરના સાધુ વાંકાને જડ હોય છે. એટલા માટે પહેલા છેલ્લા તિર્થંકરના સાધુના કલ્પ કાંઈક સખ્તાઇવાળા હાવા સભવ છે. બેદરકારી મનુષ્યાને માટે કાયદા કલા વગેરેની શક્તિ વધારે હાય એ સ્વભાવિક છે.
હવે પહેલું સામાયિક ચારિત્ર અદરાવી પછી ત્રણ ભાંગે છેદાપસ્થાપનીય ચારિત્ર અદરાવનું કારણ એમ જણાય છે કે- સામાયિક ચારિત્ર અદરાવ્યા બાદ સાધુનુ પ્રતિક્રમણ અને આહારાદિક હેારવાના આચાર વહેવાર સામાન્ય રીતે જાણે તે તેને સાત દિવસે વડી દીક્ષા આપે એટલે છેદે પસ્થાપનીય ચારિત્ર અ’ગીકાર કરાવે. અને સાત દિવસમાં પ્રતિક્રમણાદિક ન આવડે તે ચાર મહિને અને ચાર મહિનામાં પણ ન આવડે તે છેવટ છ મહિને તે અવશ્ય છેદેપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરવું જ જોઇએ, એક કારણ એ.
અને બીજું કારણ એમ પણ જણાય છે કે-દિકરાએ પહેલી દીક્ષા લીધી હોય અને ખાપે પાછળથી દીક્ષા લીધી હોય તેા માપનું વડીલપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org