________________
પ્રશ્ન ક૭ મું–ઠાઠા. ૨ જે-ઉ૦ ૪ થે-કેવળી આરાધના બે પ્રકારની કહી તેમાં અંતકિયા, અને કલ્પાતિતની કહી તેનું શું કારણ?
ઉત્તર–કેવળી આરાધના બે પ્રકારે કહી તેમાં એક અંતકીયા તે મેક્ષની અને બીજી કાતિત તે રૈવેયક તથા અનુત્તર વિમાને ઉપજે તે સૂત્ર કેવળી પ્રમુખ આશરી જીણવું.
પ્રશ્ન ૪૮ મું–ઠાઠા. ૩ જે-ઉ૦ ૧લે-ત્રણ પ્રકારની વિક્રવણ કહી તેમાં બાહિરલા પુદ્ગળ અણુ લીધે પણ વિકુવણી કરે એમ કહ્યું અને ભ મ ૬ ઠે-ઉ૦ ૯ મે-દેવતાના અધિકારે કહ્યું છે કે આહિરલા પુદ્ગળ લીધા વિના વિક્રવણ ન કરે તેનું કેમ ? તથા સ. ૭ મે-ઉદેશે ૯ મેઅસંવુડ અણગારના અધિકારે પણ એમજ કહ્યું છે તેનું કેમ ?
ઉત્તર–કીય સમુઘાત કરે તે પુદ્ગલ લઈને કરે. અને વૈક્રિય સમુદ્દઘાત વિના વક્રિય કરે તે પુગલ લીધા વિના કરે. ત–આહિરલા પુદ્ગલ કે અભ્યતરના પુદ્ગલ લીધા વિના વિક્રવણા કરે તે કેમ ? અર્થવાળાએ કેવળી ગમ્ય કહ્યું છે.
પ્રશ્ન ૪૯ મું–ઠાણાંગજીના ૩જે ઠાણે-ઉદેશે ૧લે કહ્યું છે કે–દેવતા પિતાની વક્રોવેલી દેવી સાથે પરિચારણા કરે. અને ભગવતીજીમાં ના કહી તે કેમ ? - ઉત્તર–ભગવતીજીમાં બે વેદ વેદવા આઠી ના કહી છે. અને ઠાણાંગજીમાં કહ્યું તે ફરશાદિક પરિચારણા કરે. ભ. સૂ. રજે-ઉ. મે - પિતે વિક્રોવેલી દેવી સાથે પરિચારણા ન કરે. એક સમે બે વેદ વેદે નહિ. એ અપેક્ષાએ ના કહી.
પ્રશ્ન પ૦ મું–લેકાંતિક દેવતા ઇહાં મનુષ્ય લેકમાં કઈ કઈ વખતે આવતા હશે ?
ઉત્તર–ઠાણાંગાણે ૩જે –ઉશે ૧લે કહ્યું છે કે-લોકાંતિક દેવતા, તિર્થંકર દેવનાં જન્મ વખતે, દક્ષા વખતે, જ્ઞાન વખતે, એ ત્રણ વખતે આ મનુષ્ય લેકમાં આવે.
પ્રશ્ન ૫૧ મું–કા. ઠા. ૩જે-ઉ. ૧લે પિશાવાળાને સર્વાર્થ સિદ્ધ વિમાને ઉપજવાનું કહ્યું છે તે કેમ ?
ઉત્તર–તે સાધુ આશ્રી જાણવું. એટલે સાધુ જેવીહારે ઉપવાસ કરે તેને શ્રીદશાશ્રુત સ્કંધમાં પિષે કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org