________________
૫૨૦
૧ જૈનાના સ`કેત (પાપ વિષે) અસત્ય નિરૂપણ કરેલું નથી પણુ સત્યરૂપેજ થયેલુ છે કેમકે સૂક્ષ્મ નિગોદના, પૃથ્વી, જળ, આદિ પાંચ સ્થાવરના, એઇંદ્રિય, તેરે દ્રિય, ચારે દ્રિય અને છેવટ સન્સૂન પચેદ્રિયના જીવાને મન હાતુ નથી, છતાં પાપના અંધ ા થાય છે; તેથી પાપનુ બંધન કેવળ આશાયથીજ થાય છે તેમ નથી, પણ મિથ્યાત્વ આવૃત્તિ આદિના ચેાગે આશય વિના પણ પાપ બંધાય છે; તેથી તે વિષયનું ખંડન અયેાગ્યપણે થયેલુ નથી, એમ ખાસ ધ્યાનમાં રાખવા જેવુ છે. સ’ગ્રાહક. (ઇતિ કુનિટનું ટાંચણ).
વળી જૈન વિષે બૌદ્ધોએ કરેલી ભૂલ પણ હ ન જેકષીએ ખુલ્લી કરી છે, પ્રશ્ન ૪૪ મું-ઔદ્ધોએ જૈન વિષે કયા પ્રકારે ભૂલ કરેલી છે ?
ઉત્તર-જૈન વિષયે બૌદ્ધોએ કરેલી ભૂલ પૃ. ૪૭ માં—“ચાતુર્યામ” પાર્શ્વનાથને લાગુ પડે છે તેને મહાવીર ઉપર આરેષિત કરવામાં ભૂલ કરેલી છે. ખૌદ્ધોની આ ભૂલ દ્વારા મહાવીરના સમયમાં પણ પાર્શ્વનાથના શિષ્યા વિદ્યમાન હતા.
વળી બીજી ભૂલ-પૃ. ૪૮ માં-નાતપુત્તને અગ્નિવેસન કહેલ છે પણ મહાવીરના એક મુખ્ય શિષ્ય જે સુધાં હતા તે અગ્નિવેશ્યાયન હતા; તેથી શિષ્યનું ગોત્ર ગુરૂને લગાડી બેવડી ભુલ થવાથી મહાવીરના શિષ્ય સુધર્માંની સાક્ષી આપે છે.
પ્રશ્ન ૪૫ સુ——-ૌદ્ધ પહેલાં જૈન ધર્મ ચાલ્યા આવે છે એમ કેટલીક સાબીતી તે થાય છે, પણ વિશેષ દાખલા મળી આવે તે વધારે મજબુતીને માટે જણાવશે ?
ઉત્તર--ડો. હન જેકોબીની જૈનસૂત્રોની પ્રસ્તાવનામાં ખીજા ભાગમાં પૃ. ૫૦ મે-લખે છે કે
બૌદ્ધ ધર્મના પ્રાદુભાવ થયા ત્યારે નિગ્રથના (નાના ) સંપ્રદાય એક મેટા સ’પ્રદાયરૂપે ગણાતા હેાવા જોઇએ, કેમકે બૌદ્ધ પિટકામાં એ નિશ્વથામાંના કેટલાકને વિરોધી અને કેટલાકોને અનુયાયી થયેલા વધુ વેલા છે, પણ નિષ્ઠાના એક નવીન સ`પ્રદાય છે એમ સૂચના માત્ર પણ નથી આ ઉપરથી અનુમાન કરી શકીએ છીએ કે-નિગ્રંથ બુદ્ધના જન્મ પહેલાં ઘણા લાંબા કાળથી અસ્તિત્વ ધરાવતા હશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org