________________
૨૮૦
પ્રશ્ન ૧૯ મુ —શિષ્ય—ભવી અને અભવીના જ્ઞાન અને અજ્ઞાન વિષે ખુલ્લા શબ્દોમાં જે જે સૂત્રમાં જણાવ્યુ` હોય તે અમે સમજી શકીએ તેવી રીતે ટુંકામાં જણાવશે ?
ઉત્તર—સાંભળે—શ્રીન’દ્રીજી સૂત્રમાં ભવ્ય સિક્રિયાનું શ્રુત જ્ઞાન, આદિ શ્મ'ત સહિત કહ્યું છે તે કૃષ્ણપક્ષીમાંથી શુકલપક્ષી થઈ મિથ્યાત્વમાંથી સકિત પામી છેવટ અદ્ભુ પુદ્ગલમાં મેક્ષ જાય. માટે આદિ છે ને અંત પણ છે. અને અભવ્ય સિદ્ધિયાનું શ્રુત અજ્ઞાન અનાદિ અનંત કહ્યુ` છે. એટલે અભીના શ્રુતની આદિ અંત નથી.
પ્રશ્ન ૨૦ મુ′′—ભવી તથા અભવીનું શ્રુત તે આદિ રહિત કહ્યુ છે, તે બન્નેનું અજ્ઞાન અનાદિ ઠરે તે ભવીને સત્તામાં અજ્ઞાન હોવું જોઇએ તેનું કેમ ?
ઉત્તર —ભવીને સત્તામાં જો જ્ઞાન હાય તેજ કેઈ કાળે પ્રગટ થાય. માટે સત્તામાં તો જ્ઞાન અજ્ઞાન બન્ને હાય. તેમ અભવીને સભવ નથી. કારણકે અભવીનું શ્રુત અનાદિ અનત છે એટલે તેને અજ્ઞાન આદિ અંત રહિત છે. તેમજ ભગવતીજી તથા જીવાભિગમ વગેરે સૂત્રમાંપણ જણાય છે.
પ્રશ્ન ૨૧ મું—ભગવતીજીમાં ભવ્ય અભવ્યના જ્ઞાન અજ્ઞાન વિષે શું કહ્યું છે તે જણાવશે ?
ઉત્તર-ભગવતીજી શતક ૮મે ઉદ્દેશે રજે લગ્નિના અધિકારે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહ્યા છે તેમાં ભવ્ય જીવને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના કહી છે, અને અભવીને આઠ માંહેલાં બે અજ્ઞાન ( મતિ-શ્રુત) સદાકાળ નિયમા હોય અને વિભગ જ્ઞાનની ભજના હોય.
પ્રશ્ન ૨૨ મું——જીવાભિગમ સૂત્રમાં ભવ્ય અને અભવ્ય જીવના જ્ઞાન જ્ઞાન વિષે શી રીતે જણાવ્યું છે ?
ઉત્તર-જીવાભિગમ સૂત્ર લાલાવાળુ છાપેલ પાને ૭૨૧મે-સમષ્ટિ ૧ મિથ્યાર્દષ્ટિ ૨ સમમિથ્યાદષ્ટિ ૩ એમ જીવના ત્રણ ભેદ કહ્યા છે; તેમાં— મિથ્યાદષ્ટિના ૩ ભાંગામાં (અણુાઇએ અપજ વસીયે ૧ અણાઇએ સપજ વસીયે ૨ સાઇએ સમજ વસીયે ૩ એ ૩ ભાંગામાં) અણુાઇએ અપજ્જ વસીમેને ભાંગે અભવ્ય જીવના કહ્યો છે, બાકીના બે ભાંગા ભવ્ય જીવના જણાવ્યા છે.
વાભિગમ પૃષ્ઠ ૭૪૫ મે-લાલાવાળામાં-આઠે પ્રકારના સર્વ જીવ કહ્યા છે, તેમાં પાંચ જ્ઞાનને ત્રણ અજ્ઞાન અનુક્રમે કહ્યાં છે, તેમાં અનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org