SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ૧ એકવચન, ૨ દ્વિવચન, ૩ બહુવચન, ૪ સ્ત્રી વચન, પ પુરૂષ વચન, ૬ નપુંસક વચન, ૭ અધાત્મ વચન, ૮ ઉપનીત વચન, ૯ અપનીત વચન, ૧૦ ઉપનીત અપની વચન, ૧૧ અપની ઉપનીત વચન, ૧૨ અતીત વચન, ૧૩ પ્રત્યુત્પન્ન (વર્તમાનકાળકા) વચન, ૧૪ અનાગત (ભવિષ્યકાળ) કા વચન, ૧૫ પ્રત્યક્ષ વચન, ૧૬ પક્ષ વચન. પ્રશ્ન ૬૯ મું—એક વચન શી રીતે બોલાય ? . ઉત્તર–વૃક્ષ, ઘટ, પર, વગેરહ. (૧) પ્રશ્ન ૭૦ મું–દ્વિવચન તે શી રીતે ? ઉત્તર–દો વૃક્ષ, દો ઘટ, દો હાથ વગેરહ. (૨) પ્રશ્ન ૭૧ મું–બહુવચન કેને કહીએ ? ઉત્તર—બહુત ઘટ, બહુત વક્ષ વગેરે. (૩) પ્રશ્ન ૭૨ મું–ી વચનનું સ્વરૂપ શી રીતે ? ઉત્તર–કન્યાશાળા વગેરે. (૪) પ્રશ્ન ૭૩ મું–પુરૂષ વચનનું સ્વરૂપ શું ? ઉત્તર–સાધુ, શ્રાવક, ઘટ, પટ, વગેરે. (૫) પ્રશ્ન છ૪ મુનપુંસક વચનનું સ્વરૂપ કેવી રીતે ? ઉત્તર–પાત્ર, દેડરું, વગેરે (૬) પ્રશ્ન ૭૧ મું– અધ્યાત્મ વચન કેને કહીએ ? ઉત્તર– મનમેં રહી હુઈ વાત કદાપિ પ્રગટ કરના ચાહે નહિ પરંતુ બોલ તે સહજ નીકલ જાવે. જૈસે રૂઈકા વેપારી પાની માંગને કે બદલ રૂઈ દો (રૂ. ૫) અસા બોલે (૭) પ્રશ્ન ક૬ મું ઉપનીન વચન કેને કહીએ ? ઉત્તર ગુન યુક્ત વસ્તુકા કથન કરે જૈસે યહ ધર્માત્મા પુરૂષ છે, વિદ્યાવંત હૈ.(તથા ઉત્કર્ષ વચન એટલે ગુણાનુવાદ જેમકે રૂપવંત)વગેરે-૧(૮) પ્રશ્ન છ૭ મું—અવનીત વચન તે શી રીતે ? ઉત્તર–નિંદા યુક્ત વસ્તુકા કથન કરે જેને યહ પુરૂષ કુલક્ષી, મૂર્ખ, પાપી છે (તથા અપકર્ષ વચન એટલે દુર્ગુણાનુવાદ એટલે કુરૂપકુશલે-) વગેરે–૨ (૯) પ્રશ્ન ૭૮ મું—પનીત અપનીત વચન તે શું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy