________________
૧૨૫
પ્રશ્ન ૬૫ મુ—સૂત્રની અદ્ધ માગધી ભાષા કેમ કહેવાણી ?
ઉત્તર—ઉપર કહેલી છ ભાષા માંડેલી જે માગધી ભાષા કહી એટલે માગધી અડધી અને અડધીમાં પાંચ ભાષા એમ છ ભાષાનુ મિશ્રણ કરી સૂત્રની ભાષારચાણી છે એ ઉપરથી અદ્ધ માગધી ભાષાનાં જૈન સૂત્ર કહેવાય છે.
પ્રશ્ન ૬૬ સુ—પ્રશ્ન વ્યાકરણમાં સોળ પ્રકારના વચન કહ્યાં તે શી રીતે ? તે કયાં કયાં ?
ઉત્તર—પ્રશ્ન વ્યાકરણમાં તા આટલેજ પાઠ છે કે- વચળ વિ ય દોર્ સોહમ વિર્દ: પણ આચારાંગ તથા પન્નવણાજી સૂત્રમાં તથા પ્રશ્ન વ્યાકરણની ટીકામાં વિસ્તારથી જણાવ્યું છે.
પ્રશ્ન ૬૭ મું— સોળ પ્રકારનાં વચન સમુયયે શી રીતે છે ? તે પ્રથમ જણાવશે ?
ઉત્તર—સાંભળેા–પ્રશ્ન વ્યાકરણની ટીકામાં
तथाहि वयतियं ३ लिंगतियं ३ कालतियं ३ तह परोक्ख पञ्चवखं २ उवणीयाइ ज उक्कं ४ अकत्थं चैव सोलसमं १ ॥१॥
ત્રણ પ્રકારનાં વચન ૩, ત્રણ લિંગ ૩, ત્રણ કાળ ૩, પરીક્ષ વચનને પ્રત્યક્ષ વચન ર, ઉપનીત વચનાદિ ૪, ને અધ્યાત્મ વચન ૧ મળી ૧૬ પ્રકારનાં વચન કહ્યાં.
વચન વિષે
પ્રશ્ન ૬૮ મુ—આચારાંગજી તથા પન્નવણાજી સૂત્રમાં સોળ પ્રકારનાં મૂળ પાઠમાં શી રીતે કહ્યું છે ? ઉત્તર- પદ્મવણાજીના એકાદશમાં છપાયેલ પાને ૬૮૧ મ મૂળ પાડ~~
ભાષા પત્રમાં લાલાજીવાળા
कतिविण भंते ! वयणे पण्णत्ते ! गोयमा ! सोळसविहे वयणे पण्णत्ते તું નદા થયને, થળે, નયને, ત્યીવયને, ડુમયો, નપુંસયો, અન્નથવચળે, વળીવયને, વળીચયો,ડવીચાવીચવવો, વીય૩૨વિયને, તીય-યને, પડાયો, બળાતવળે, પચવવયો, परोकखवणे |
અર્થ –અહા ભગવન્ ! વચન કે કિતને ભેદ કહે છે ! અહો ગોત્તમ ! સોલહુ પ્રકારકા વચન કે વચન કહે Rs:~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org