SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ ઉત્તર-હાજી સાંભળો-શ્રી મહાભારતને ૩૨ માં અધ્યાયમાં કહ્યું છે કે – आत्मज्ञान समारम्भ, स्तितिक्षा धर्म नित्यता ; यमर्थानापकर्षन्ति, सर्वैःपण्डित मुच्यते ॥१॥ निषेवते प्रशस्तानि, निन्दितानि न सेवते ; બનાસ્તા ધાન, પતતિક્ષણ રા. नाप्राप्यमभिवाचूछन्ति, नष्ट नेच्छन्ति शोचितुम्; आपत्सु च न मुह्यन्ति, नराः पण्डितबुद्धयः ॥३॥ અર્થ— જેને આત્મા જ્ઞાન, સમ્યક, આરંભ, અર્થાત્ જે નકામા આળસુ કદી ન રહે, સુખ, દુઃખ, હની, લાભ, માન, અપમાન, નિંદા, સ્તુતિમાં હર્ષ શેક કરી ન કરે, ધર્મમાં નિત્ય નિશ્ચિત રહે, જેના મનને ઉત્તમ ઉત્તમ પદાર્થ અર્થાત્ વિષય સંબંધી વસ્તુ આકર્ષણ ન કરી શકે તે પંડિત કહેવાય છે. ૧ સદા ધર્મ યુકત કર્મોનું સેવન, અધર્મ યુક્ત કામને ત્યાગ, સત્યાચારની નિંદા નહિ કરવાવાળા, આસ્તિક, શ્રદ્ધાળુ હેય, એજ પંડિતનું લક્ષણ છે. મારા અપ્રાપ્ત વસ્તુની ઈચ્છા કદી ન કરે. નષ્ટ થયેલા પદાર્થો પર શેક ન કરે, આપત્કાળમાં મુંઝાય નહિ તે બુદ્ધિમાન પંડિત જાણુ. ૩ એ પ્રમાણે દરેક શાસ્ત્રમાં ઉત્તમ ગુણવાળાને પંડિત કહ્યા છે. અને ગુણ રહિત એવા કદી વ્યાકરણ શાસ્ત્રાદિ ચાર વેદને ભણનારા હોય તેથી શું થયું ? પ્રશ્ન ૩૨ મું-ચાર વેદના ભણવાવાળા પંડિત ન કહેવાય ? ઉત્તર—નીતિ દર્પણ અધ્યાય ૧૫ માં લેક ૧૨ મેં કહ્યું છે કેદંતિ તુજો વાન, ધર્મશાસ્ત્રna T; I. आत्मानं नैव जाति, दर्वी पाक रसं यथा ॥१॥ અર્થ–ચારે વેદ અથવા અનેક ધર્મ શાસ્ત્ર પઢે છે, પરંતુ આત્મ જ્ઞાનને નહિ જાણનારો જેમ કડછી,પાકના રસના સ્વાદને જાણતી નથી તેમ જાણવું વળી ભાગવતાદિ શાસ્ત્રમાં પણ કહ્યું છે કેન શશાલ્લામિરત મોણો; ન જોનારને તરસ | હે યુધિષ્ઠિર ! ! શબ્દશાસ્ત્રમાં (વ્યાકરણમાં) આસક્ત થયેલાને, તથા લેકોના મન રજન કરવામાં તલ્લીન થયેલાને, કંઈ મેક્ષ મળતું નથી. પ્રશ્ન ૩૩ મું–વેદના ભણેલા પંડિત વિષે દિગમ્બર મત કંઈ જણાવે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy