________________
૧૦૮
न वदेत् यवनी भाषा, प्राणः कंठगतै रपि.
એ વાત તેા તદ્દન ભૂલી જવા જેવીજ થઇ પડી છે. તેમજ જૈન ધર્મના અનુયાયી પણ સૂત્ર જ્ઞાનની વાત અલગ રાખી પંડિત બનવાને માટે વ્યાકરણાદિ જ્ઞાન મેળવવાને મડી પડ્યા છે. જૈન શાસ્ત્રમાં પ`ડિત કેને કહેવામાં આવ્યા છે તે સામી તે નજર કરતાજ નથી.
પ્રશ્ન ૨૯ મુ— જન સૂત્રમાં પતિ કાને કહ્યા છે ?
ઉત્તર-ભગવતીજી વગેરે સૂત્રમાં તે સર્વ વિરતિ સંયમ ગુણધારકને એટલે સમ્યજ્ઞાન, દર્શીન, ચારિત્રવતને મંત્તિ-પ`ડિત કહીને લાવ્યા ; અને અસ યતીને બાળ કહ્યા છે. તે વિચાર કે વ્યાકરણાદિકના ભણેલા-અસ'યતીને બાળની પિતમાં મૂકવામાં આવે તે વ્યાકરણના શે વિશેષ રહ્યો ? અન્યમતમાં પણ ક્રિયાવાનને પૉંડિત કહ્યા છે.
છે
પ્રશ્ન ૩૦ સુ—અન્યમતમાં શું વ્યાકરણાદિના ભણનારને પત નથી કહ્યા ?
ઉત્તર— હા, જી, નથી કહ્યા. રાજનીતિમાં કહ્યુ છે કે— ૧૩: પાશ્વ ચૈવ, ને ચાન્દે શાણાં ચિંતાઃ; सर्वे व्यसनिनो मूर्खा, यः क्रियावान् स पण्डितः ||१||
અસ્યા —સંસ્કૃત આદિ વિદ્યાના પઢવાવાળા, પઢાવવાવાળા, યેચ અન્યમતમતાંતરોના શાસ્ત્રોના ચિંતક સવ વ્યસની અર્થાત પઢવાવાળાને એક જાતનું વ્યસન પડ્યું' હોય એમ સમજો. કારણ કે ધર્મક્રિયા વિના મૂજ છે, જો ક્રિયાવાન હોય તેજ પંડિત જાણીયે
તેમજ શ્રી ગીતામાં પણ કહ્યુ છે કે- ક્રિયાવાન માત્ર પહિતઃ”-- ક્રિયાવાન તેજ પડિત જાણવે.
અહિં તે ક્રિયાવાનને પતિ કહેલ છે. અને વ્યાકરણના ભણેલને વ્યસની ને મૂર્ખ કહેલ છે,
વળી છઠ્ઠા અધ્યયના શ્લોક ૧૨ મે કહ્યુ છે કે થાય સ્ત્યને પંડિતમ્એટલે, પંડિતને સત્ય ભાષાથી ઓળખીએ અર્થાત્ યથાર્થ લે તે પડિત કહીએ.
પ્રશ્ન ૩૧ મું-કેવા ગુણવાળાને પંડિત કહેવા ? એવે કોઇ અન્ય શાસ્ત્રના દાખલા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org