________________
૩૭
આ આઠ પ્રતિહાર આ રીતે પણ કહે છે – अशोक वृक्षः सुरपुष्प वृष्टि, दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुंदुभिरात्पत्रां, सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ॥
જ્યાં જ્યાં તીર્થકર મહારાજનું બીરાજવું થાય ત્યાં અશેક વૃક્ષ બની આવે. ૧ દેવકૃત, પુષ્પની વૃષ્ટિ થાય. ૨ દિવ્યધ્વનિ. ૩ ચામર. ૪ સિંહાસન. પ ભામંડલ. ૬ ઇંદુભી. ૭ અને છત્ર. ૮ એ આઠ પ્રાતિહાર્ય તીર્થકર મહારાજના પુન્ય પ્રતાપે બની આવે છે. આઠ એ અને ચાર મૂલાતિશય-તે અપાયાપગમાંતિશય * ૧ જ્ઞાનાતિશય ૨ પુજાતિશય, ૩ વચનાતિશય, ૪ મળી ૧૨ ગુણ અરિહંત, ભગવંતના જાણવા.
પ્રશ્ન ૧૦૨ મું–સિદ્ધ ભગવંતના ગુણ કેટલા અને ક્યા ક્યા? ઉત્તર--સિદ્ધ ભગવંતના આઠ ગુણ કહ્યા છે તે એ કે :
नाणंच दंसंणं चेब, अव्वाबाह तहेव सम्मत्रा;
अस्वयठिइअरुबइ, अगुरुलहु वीरीयं हवइ ॥ १ ॥ કેવળજ્ઞાન ૧, કેવળદર્શન ૨, અવ્યાબાધ સુખ ૩, ક્ષાયકસમકિત છે, અક્ષય સ્થિતિ પ, અરૂપીપણું ૬, એગુરૂ લઘુ ૭, અનંત આત્મિક શક્તિ ૮, એ આઠ ગુણ સિદ્ધ ભગવંતના જાણવા.
પ્રશ્ન ૧૦૩ મું –-ઉત્તરાધ્યયનના ૩૧ મા અધ્યયનમાં એક બોલથી માંડી ૩૩ બેલની વ્યાખ્યા કરી છે. તેમાં ૩૧ મો બેલ, સિદ્ધાદ ૧TT સિદ્ધના ગુણને કહ્યો છે. અને આવશ્યક સૂત્રમાં પ્રતિ ભાઇ નિતારું મુળટિં કહેલ છે એટલે સિકના ૩૧ ગુણ કહ્યા તે કયા ?
ઉત્તર--(૫) સંડાણ (૫) વર્ણ (પ) રસ (૨) ગંધ (૮) સ્પર્શ (૩) વેદ, એમાંનું સિદ્ધમાં કોઈ નથી. એ ૨૮ બેલ અને (૨૯) અશરીર પણું (૩૦) અસગપણું, અને (૩૧ બેલ) જ્ઞાનાવરણ, આદિક આઠ કર્મ ખપાવ્યા છે. તે કુલ એકવીશ સિદ્ધના ગુણ જાણવા. આચારાંગજીમાં પણ નિદ્ધના એજ ગુણ કહ્યા છે.
પ્રશ્ન ૧૦૪ મું--જનમે અરિહંતાણું” અને “નમે સિદ્ધાણં” એ બે પદની સમજુતી તે બરાબરે થઈ, હવે ત્રીજું પદ “નમે સાયરિયાણ આ પદની વ્યાખ્યા શી રીતે છે?
કઅપાયાપગમાતિશયને અર્થ પૂર્વાદ્ધના છ ભાગમાં - ૭૯ મા પ્રશ્નથી જાણવું.
-
-
---
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org