________________
૧૯૯
પ્રશ્ન ૫૩ મુ’—પાંચમી ગાથામાં શું કહ્યુ` છે? તે જણાવશે. ઉત્તર-પાંચમી ગાથામાં તે વિષે સારા ખુલાસા કર્યાં છે. સાંભળે ગાથા नवा भेज्जा निउणं, सहायं, गुणा हियंवा गुणओ समंचा, एको वि पावाई विवज्जयंतो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ ५ ॥
અર્થ :—નિપુણ સહાય, શુષ્ણે અધિક અથવા સિરખા એહવા શિષ્ય લાલે નહિ તે, પાપે કરીને રહિત કામને વિષે અસજ્જ માન, થકી એકલા વિચરે, એમ કહ્યુ છે.
અહિયાં તે સાધુપણામાંજ ગુરૂની, ગેરહાજરી, એ સખાયા શબ્દ શિષ્યનેજ ગાતવા કહ્યો છે તે એકલા નિહ રહેવાને માટે કારણકે સાધુને એકલા રહેવાની, ભગવતની આજ્ઞા નથી.
આના પરમાર્થ એ છે કે :--અહિયાં સખાયા તરીકે ગુરૂ કહેલ નથી. સખાયાના અ તેા શિષ્યજ થાય માટે સખાયા શબ્દે શિષ્યને બદલે ગુરૂનો અ કરવા તે ઉત્સૂત્ર પરૂપ્યુ કહેવાય માટે જેને સુશિષ્યપણું ધારણ કરવું હોય તેણે સ્વછંદપણુ છાંડી, ગુરૂકુલ વાસ કરવા.
પ્રશ્ન ૧૪ મું—ઉપરની પાંચમી ગાથા ઉપરથી એમ જણાય છે કે ગુરૂની ગેરહાજરીએ પોતાના બરાબર કે અધિક ગુણવાળા શિષ્ય ન મળે તા તે એકલા વિચરી શકે એમાં બાધક નહિ.
ઉત્તર---સૂત્રના આધારે એકલા વિચરનારને વાંધા છેજ નહિ. પાંચમી ગાથાના આધારે એકલા વિચરનારને માટે પણ ચાકખુ' કહ્યું છે કે--તને જો જોઈતે સખાયા ન મળે ને એકલુ વિચરવું થાય તે અઢાર માયલા એક પણ પાપનુ સેવન કરીશ નિહ અને કામ ભાગમાં તારી વૃત્તિને દોડાવીશ નહિ તે ભલે એકલા વિચર નહિ તે છેદ સૂત્રના આધારે કોઇ પણ આચાર્ય યા સાધુના આશ્રયે વિચરી પેાતાના સંયમના નિર્વાહ કરે પણ ઉદ્ધતાઈથી કે બહુ ભાવથી પોતાની મેળે સાધુપણું અંગી કાર કરી, પોતાની મેળે સાધુ બની, એકલા વિચરવાની, અર્થાત્ આપછંદાપણે એકલા ફરવાની, ભગવંતની આજ્ઞા નથી.
પ્રશ્ન ૫૫ મુ’—ભગવ’તની આજ્ઞા શી છે ?
ઉત્તરભગવંતની આજ્ઞા ગુરૂકુલ વાસ વસીને શિષ્યે ગુરૂની આજ્ઞા પ્રમાણે વતિ સન્માના નિર્વાહ કરવા કહેલ છે અને ગુરૂકુલ વાસે અણુવસતા સ્વદાચારીને ઘણા અવગુણુ કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org