________________
૨૦૦
તે વિષે શ્રી સુયંગડાંગજી અધ્યયન ૧૪ મે ગાથા થી બાબુવાળા છાપેલ પાને પ૧૧ મેં કહ્યું છે કે–
उसाण मिछे मणुए समाहि, अणो सिएणत करंतिणच्चा ; उभास माणे दवियस्सवितंणणिकसे बहियाआसुपन्नो ॥६॥
અર્થ –ચારિત્રવાન સાધુએ સર્વ કાળ ગુરૂ પાસે રહે તે કહે છે. જાવજીવ સુધી ગુરૂની પાસે રહેવાની વાચ્છા કરે જે સુસાધુ છે તે એવી જ સન્માર્ગરૂપ સમાધિની વાંછા કરે એટલે પરમાર્થ થકી મનુષ્ય તેનેજ કહિયે કે જે ગુરૂકુલ વાસે વસતે થકી પિતાના ભાષા અંગીકાર કરેલા સન્માર્ગને નિવહ કરે, ગુરૂકુલ વાસે અણવસતે એટલે સ્વચ્છેદાચારી છતે સંસારને અંત ન કરે ઉલટી અનંત સંસારી થાય. સંસારની વૃદ્ધિ કરે એવું જાણીને સર્વ કાલ ગુરૂ વાસે વસે ગુરૂની સેવા કરે એમ મુક્તિ ગમન યોગ્ય સાધુના આચારને અત્યંત દીપાવતે થકો જિન ભાષિત ધર્મને દીપાવે એવું જાણને આસુપ્રજ્ઞ એટલે જે પંડિત હેય તે ગ૭ થકી બાહર નીકળે નહિ અર્થાત્ સ્વછંદી ન થાય (એટલે સ્વછંદપણે એકલે થઈ વીચરી શકે નહિ.
પ્રશ્ન પદ મુ–કેઈ અહંભાવથી એમ બેલે કે આઠ ગુણમાને એકાદ ગુણ હોય અથવા બહુ સૂત્રી હોય તે એકલે વિચરી શકે તેનું કેમ ?
ઉત્તર–આ વાક્ય સરલપણાનું ગણાય નહિ. “સૂત્રમાં તે આઠમે ઠાણે કહેલા આઠ ગુણને ધણી હોય તે એકલે વિચરી શકે એમ કહ્યું છે, પણ પિતાના માનેલા એકાદ ગુણવાળાને માટે છૂટ આપી નથી. બહુ સૂત્રી હોય તે, હું બહ સૂત્રી છું એમ પિતાની જીભે બોલે નહિ એ તે આપદી, સ્વછંદાચારી અભિમાનીતુ વાકય હોય, બહુ સૂત્રીના મુખમાંથી અભિમાની વાક્ય નીકળે નહિ. બહુ સૂત્રીમાં કેવા ગુણ હોય છે અને કેવા ગુણવાળા બહુ સૂત્રી બને છે તે સૂત્રથી જાણવું જોઈએ.
પ્રશ્ન પ૭ મું--ઠાણાયંગજી સૂત્રમાં કહેલા આઠ બોલવાળે એકલ– વિહારી થઈ શકે તેમાં બહુ સૂત્રીને બાલ કહ્યા છે તે કોઈ એમ કહે કે ઉત્તરાધ્યયનના ૨૪માં અધ્યયનમાં ગાથા રજીમાં કહ્યું છે કે-આઠ પ્રવચનમાતામાં દ્વાદશાંગીને સમાવેશ થઈ જાય છે તે આઠ પ્રવચન માતા (પાંચ સુમતિ ત્રણ ગુખી) નું જાણપણું થયું એટલે દ્વાદશાંગીનું જાણપણું થયું ગણાય એ અપેક્ષાએ બહુ સૂત્રીપણું કેઈ પિતાને વિષે માને તેનું કેમ ?
ઉત્તર –કઈ એમ માને છે આ જીવ પાસે અનંતા જ્ઞાન, દર્શનને ચારિત્રના પર્યવ છે તે કેવળજ્ઞાનના પર્યવ પણ આ જીવ પાસે છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org