________________
૧૯૮
ઉત્તર—એવા ભાવ એ અધ્યયનમાં કે એ ગાથામાં નીકળતા નથી. જો બત્રીસમા અધ્યયનની પાંચમી ગાથાથી કોઇ ઉપર કહ્યા પ્રમાણે એકલ વિહારી બનવાને હરાવતા હોય તેા તેણે પ્રથમની ગાથાઓ પર ષ્ટિ કરવી.
પ્રશ્ન પ૧ મુ—પ્રથમની ગાથાઓમાં શું કહ્યું છે ? ઉત્તર-—ત્રીજી ગાથાના પહેલાજ પદમાં કહ્યુ` છે કે તાણે સ મો ગુરુ વિદ્ધ સેવા,' જેને મેક્ષને માગ સાધવા હોય, તેણે પ્રથમ વિધિએ કરીને ગુરૂની સેવા કરવી અને ટીકાકાર પણ એજ જણાવે છે કે :
--
44
'तस्य मोक्षोपाय भूतस्य ज्ञानस्य एषः - प्रथम गुरु वृद्ध सेवा ज्ञान प्राप्ति हेतुः गुरवश्च वृद्धाश्व गुरु वृद्धा स्तेषां सेवा गुरु वृद्ध सेवा तत्र गुरुवो धर्माचार्या वृद्धा श्रुत पर्यायाभ्यांये महान्त स्तेषां सेवा ज्ञान दर्शन हेतु भूता રૂથ:--
અહિયાં તે પ્રથમ ગુરૂ પાસે દીક્ષા લઈ ગુરૂની વિધિએ સેવા કરવી કહી, તથા વૃદ્ધ ગુરૂની સેવા કરી મેક્ષના ઉપાય શિષ્ય મેળવવે
હવે ગુરૂની ગેરહાજરીએ શિષ્યે શું કરવું ? તે ચેાથી ગાથાના બીજા પત્રમાં જણાવે છે.
પ્રશ્ન પર મુ’~~ ચેાથી ગાથામાં ભગવå, શુ કહ્યું છે તે જણાવશે ? ઉત્તર---ચાથી ગાથામાં ભગવત, એમ જણાવે છે કે-ગુરૂની ગેરહાજરીએ શિષ્ય જ્યાં સુધી એકલા રહે ત્યાં સુધી. શ્રમણ યાનાનાટી શ્રમયજ્ઞા તપસ્વી પટ્ટા વઇતિષ: જન્તાં તત્ રૂશ્વત્ એકલ વિહારી, સાધુ તપશા કરે એટલે છઠ અઠમાદિ તપ કરે અને સાધુપણાની ક્રિયાને વિષે सावधान रहने सहाय मिच्छेनिउणह बुद्धि; - साधु निपुणार्थ बुद्धिं सहाय इच्छेत् निपुणार्थेषु जीवादि तत्त्वेषु बुद्धिर्यस्य स निपुणार्थ बुद्धिस्तं जीवादि तच्च सहायं शिष्यं इच्छेत् यतोही सम्यक निर्दोषाहार धर्माचार वेदिकान् शिष्यान गुरु रपि सहायान शैलक मुनिवत धर्मे स्थैर्य लभते इति टिकायां ॥
નીપુણ બુદ્ધિવત્ સહાયે તત્ત્વજ્ઞ, એવાં શિષ્યની, ઇચ્છા કરે એટલે જે શિષ્ય, શુને સહાયભૂત થાય, શૈલક રાજરૂષીને જેમ પથકજી સહાયભૃત થયા, ધર્મને વિષે સ્થિર કર્યાં એવા શિષ્યની સહાયતા ઇચ્છે તેમ કરતાં એવા શિષ્યની, પ્રાપ્તિ ન થ ય, તે તેને ખુલાસો પાંચમી ગાથામાં જણાવ્યે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org