SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ४८७ આપણે સાંભળીએ છીએ. કુટસ એન્ડ ફેરીનેશીયા નામના પુસ્તકમાં લખેલું છે કે પારસીઓના કદીમ (અસલી) ધર્મગુરૂઓ પિતાપિતાને રાક હંમેશા હિંમેશા ફળકળાદિકને જ રાખતા. પ્લેલી નામને પ્રખ્યાત તત્વજ્ઞાની પિતાના ૧૧ માં મુકતકમાં લખે છે કે જરથોસ્ત અલબરૂઝ પહાડની ગુફામાં ખુદા તાલ્લાની બંદગી અને મને જાનને સારૂ વીશ વર્ષ સુધી ગુંથાએલે હતા, અને પિતાનું ગુજરાન માત્ર પનીર દૂધને ખેરાક ખાઈને કરતે. વધારે જુના વખતની વાતે ન શોધતાં હાલ તુરતજ મુંબઈ સમાચારના તા. ૨૫ જુલાઈ સને ૧૯૦૨ ના અંકમાં છપાએ એક ફકરો જે ભાજી પાલાને ખોરાક સંબંધનેજ છે તે વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. (આચારાંગજીના ભાષાંતરમાં-શબ્દાર્થ વિવેક-પાને ૩૬ મેં.) પ્રશ્ન ૯૮ મું—પારસી ભાઈઓના ધર્મ પુસ્તક સંબંધે વિશેષ કાંઈ જાણવા જેવી બીન છે? ઉત્તર—છે, સાંભળો-હિતશિક્ષા” નામનાં પુસ્તકમાં પાને ૨૫-૨૬ મેં નિચે પ્રમાણે કહ્યું છે. પારસી ભાઈઓનાં ધર્મપુસ્તક ઈજરને મળે કહ્યું છે કે – જેઓ દુનિયાની પેદાશ ઉપર દયા લાવતા નથી તેઓ વગર દયાના “દેવે” તથા દેખી આદમીઓ છે. ” તેમજ વળી તે ભાઈઓનાં જરથોસ્તનામામાં લખ્યું છે કે , बकु शतन नीयारंद कसकु दरेह । न आगुस फंदा के बासद बरेह ॥ “ કદી કોઈપણ જાનવર મોટું અથવા વૃદ્ધ થયું હોય તેને અથવા નાનાં બચ્ચાંને અથવા કોઈ પ્રકારના જીવતા પ્રાણીને મારવાની સાફ મનાઈ છે. જેમ જૈન ધર્મના શાસ્ત્રમાં જીવ છવાની છેલ્લી ઘડીયે ક્ષમાપના માગવાનો રિવાજ છે. તેમ પારસીના ધર્મશાસ્ત્રમાં પણ તે પ્રમાણે માફી માગવાનું કહેલ છે. હિતશિક્ષા પાને ૩પ મેંથી ૩૭ સુધીમાં કહ્યું છે કે – પારસી ભાઈઓ આપણું હિંદુભાઈઓને ઘણી બાબતમાં આચાર વિજ્ઞારમાં મળતા આવે છે. તે પણ હિંદુધર્મ જે નેક ધર્મ છે. જૈન ધર્મની માફક તેમાં તે એટલે સુધી કહેલું છે કે, “એ જ સ્ત ! તારો જીવ જવાની છેલ્લી પળ આવી લાગે ત્યારે તું મને આરાધજે ! અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy