SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ જીવોમાં કમ બીજ બળી જવાથી નવીન કર્મબંધ થતું નથી. વાયુને સહજ સ્વભાવ ચંચળ વતે છે, પણ જ્યારે પવનને પખાલમાં નિરૂદ્ધ ભિરીને રોકવામાં કરવામાં આવે છે, ત્યારે તે ચલ સ્વભાવ કેવી રીતે જતે રહે છે? તેજ રીતે સિદ્ધાત્માને વિષે કર્મ ગ્રહણ કરવાને સ્વભાવ જતે રહે છે. આ અને એવાં બીજાં દૃષ્ટાંતમાં જેમ મૂળને સ્વભાવ બદલાઈ જાય છે, તેમ જીવને કર્મ ગ્રહણ કરવાને સહજ સ્વભાવ પણ સિદ્ધત્વ પામતાં તે રહે તેમાં શું વિચિત્ર છે? . અન્ય મતમાં પણ કહ્યું છે કે- શુકાદિ મુનિએ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચોર મૂલની સંજ્ઞાઓને ત્યાગ કરીને પરબ્રહ્મરૂ૫ સિદ્ધ થયા છે. શૈવમત–આ પ્રમાણે “જૈન તત્વસાર” માં કહ્યું છે. ': " પ્રશ્ન ૪૫ મું-સિદ્ધમાં સુખ શું ? ઉત્તર-સંસારમાં જે દુઃખ રહેલ છે તેમનું સિદ્ધમાં કાંઈ ન હોય તેજ સુખ. પ્રશ્ન કદ મું--સંસારમાં કેવા પ્રકારનાં દુઃખ છે કે જે દુઃખ સિદ્ધમાં નથી. ઉત્તર--ઉત્તરાધ્યયનના ૧૯ મે અધ્યયનની ગાથા તેમાં મૃગાપુત્રે ચાર પ્રકારનાં દુઃખ જણાવ્યાં છે તે ગાથા – નમં યુવા ગી ટુર્વ 1 ) માળિય; अहो दुक्खो हु संसारो जत्थ किसन्ति जन्तवो ॥१५॥. જન્મનું ૧, જરાનું ૨, રેગનું ૩, અને મરણનું જ આ ચાર પ્રકારના દુઃખ નિચેથી સંસારમાં રહેલાં છે. તે દુઃખ સિદ્ધમાં નથી એજ અનંતુ સુખ. પ્રશ્ન ક૭ મું--જન્મના અને મરણના દુઃખ કાંઈ વર્ણન હશે ખરું ? ઉત્તર--શાસકાર એ વિષે પ્રથમ ગર્ભવાસનાં દુઃખનું વર્ણન કરે છે કે “ઊઠ કેડી સુઈ સામટી, તાતીકર બાણાહે, એથી વેદના આઠ ગુણેરી, ઉધે મુખ-ઝુલણા .” એટલે આ શરીરમાં સાડા ત્રણ કરોડ રૂંવાડાં હોય છે તેમાં એકી સાથે સાડીત્રણ કરોડ સુઈએ ઉની કરી ચપે ઘસે તેમાં કેટલી વેદના થાય? તેથી આઠ ગુણ વેદના ગર્ભવાસનાં જીવને થળનું કહ્યું છે. એથી કરોડ ગુણ વેદના જન્મતી વખતની શાસ્ત્રકારે જણાવી છે. અને તેથી અનંત ગુણી વેદના મરણ સમયની કહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005266
Book TitlePrashnottar Mohanmala Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMohanlalmuni
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1981
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy