________________
(9૫
વધુ મત્તી ,”સંસારસે પાર કરનેવાલે ઔર મેક્ષ કે કારણ સમ્યગ દર્શન સમ્યગ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર તીર્થ કહલાતે.
પ્રશ્ન ૭૮ મું–શિષ્ય-અહો મહારાજ આપે તીર્થ સ્નાન વિષે પુષ્કળ વ્યાખ્યા જણવી ઉપકાર કર્યો હવે કાંઈ આ વિષે જણાવવા જેવું હોય તે પણ જણાવશે.
ઉત્તર–ગુરૂ–અહા હે વત્સ ? તીર્થ વિષે એક અધ્યાત્મ કવિતા તને સંભળાવુ તે સાંભળ. આત્મહિતોપદેશને વિષે અધ્યાત્મ ગીતામાં કહ્યું છે કે
ચોપાઈ. તીર્થ નાવાને ઇચ્છા કરે, કલેશ તણું કારણ નવી હરે ધર્મ તીર્થ શરીરમાં રહ્યો, સર્વ તીર્થથી અધીકે કહ્યો. ૧ તીર્થ તીર્થ શેલતો તું ફરે, છતું તીર્થ હૃદયે નવી ધરે; એ તીર્થ દેખાડશું જેહ, તે પણ આગળ ભણશું તેડ. ૨
દોહરા.
મુરખ પ્રાણી તે સહી, ગંગા માતા કરીને પડે, તું તીરથ જાણે નહિ, અંતરભાવ જાણે નહિ, અંતરભાવ કહીશું હવે, ભાવ તીરથ જોતાં થક, કુગુરૂ કુદેવ કુસંગથી, મિન્વિતણ જે તીર્થ છે, દેવ દેવી આરાધતાં, હોમ વિધાન કરે ઘણાં, જીવ હિંસા તિહાં બહુ કરે, જગત કરાવે છે વળી. જે તીરથ હિંસા ઘણી જાણપણા વિણ જે કરે, એમ સંસાર વધારણા, આત્મ તીર્થ જાણ્યા વિના.
તીર્થ નાવા જાય; ઉલટો દોષે ભરાય. ૩ કુ ગુરૂ તણે પ્રસંગ , બાહ્ય તીર્થ ભણે ગંગ. તીરથને જે વાત; ધર્મરૂચિ વિખ્યાત. ભભવ ભમીયા જેહ; પાપતણું ઘર એહ. ૬ તીરથ કરતાં એહ ; પાપ વધારણ તેહ. ૭ ચાહે સુખ અનંત : તે સવિ નરક પંડત. ૮ ઉત્તમ તે ન કરતા ભભવ મરણ કરત. ૯ પાપ તીર્થ કરે જેહ, કર્મ ખપે નહિ તેહ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org